________________
*
૧.
૨.
૪.
૫.
૬.
૩. પૂજાતિશય ઃ આપની સાક્ષાત ઉપસ્થિતિ હોય અને અમને વારંવાર આપની પૂજાનો લાભ પ્રાપ્ત થાઓ... પ્રાપ્ત થાઓ.
૭.
વિહરમાન વીસ જિનેશ્વરોને
પ્રતિદિન સીમંધર સ્વામીની ઉપસ્થિતિ ધારી, ૧૨ ખમાસણા વડે નમન કરી આત્માતે ભાવિત કરીએ...
૧૨ ખમાસણા – અરિહંત પ્રભુના મૂળ ૧૨ ગુણોને યાદ કરી સીમંધર સ્વામીના ચરણોમાં પ્રતિદિન અર્પણ કરીએ.
પ્રથમ ૪ અતિશયોને યાદ કર્યા પશ્ચાત ૮ પ્રતિહાર્યોને યાદ કરીએ.
અપાયાપગમાતિશય : હે વહાાલા સીમંધર સ્વામી, અમારા સર્વ અપાયો (દુ:ખો)નો અપગમ (નાશ) થાઓ.
જ્ઞાનાતિશય : પંચાંગ પ્રાણાતિપાત મુદ્રાથી સર્જાતો આ મંગળ કળશ પ્રભુ, તમારા જ્ઞાનથી સતત ભરાતો રહે એવા આશિષ મળો.
૯.
વચનાતિશય : આપની ‘ભાષા સમિતિ’ ભવોભવ અમારા વચનોમાં મળો.
અશોક વૃક્ષ ઃ અમારા સર્વ ભવો અશોકમય હોજો.
સૂરપુષ્પ વૃષ્ટિ : સુ૨ પુષ્પ સમું આપનું પ્રણિત અધ્યાત્મ, આપની જિનવાણીથી સુગંધિત થઈ ભવોભવ પ્રાપ્ત થાઓ.
દિવ્ય ધ્વનિ : હે વીતરાગ પ્રભુ, અમારી સ્તુતિઓમાં, સ્તવનોમાં, રાગરાગીણીઓમાં આપના દિવ્ય ધ્વનિનો રણકાર હોજો.
૮. ચામર : આપની સાક્ષાત્ ઉપસ્થિતિ હો, અમને ચામર નૃત્યનો લાભ વારંવાર પ્રાપ્ત થાઓ.
આસન ઃ આસન ૯મું ખમાસણું. ૯ નો અંક અપ્રતિપાતિ છે તેમ આપના આશીર્વાદ અપ્રતિપાતિરૂપે ભવોભવ વ૨સતા રહો.
૧૦. ભામંડળ ઃ અમારા અજ્ઞાનનો અંધકાર ભામંડળની ‘કાંતિ’થી સતત દૂર થાઓ. ૧૧. દેવદુંદુભિ : હે પ્રભુ, અમને આપની દંવદુંદુભિનું શ્રવણ વારંવાર સાંભળવા મળે એ ભાગ્ય પ્રદાન કરો.
૧૨. ત્રણ છત્ર ઃ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ત્રણ છત્રોનો પ્રભાવ ભવોભવ પ્રાપ્ત થાઓ.
****************** 20 ******************