________________
સામાયિક ક્યાં કરવાનું? સાધુ સમીપે, ઉપાશ્રયમાં, પૌષધશાળામાં, સ્વગૃહે, દહેરાસરમાં નહીં. સામાયિક કરવાથી ૧ આયંબિલનું ફળ મળે છે. ચરવળો : ચારુ વાલક. સુંદર રીતે વાળે તે, મનને વાળે તે.
ખંડન-મંડન ગ્રંથઃ યશોવિજયજી મ. શાષ્ટાંગ પ્રણામ : જગ્યા વધારે રોકે અને વધુ વાયુકાય જીવોની હિંસા થાય. પંચાંગ પ્રણામ : કરાય છે. ભાવવીર્ય-દ્રવ્યવીર્ય ઉત્થાને લઈ જાય છે. આંગળીઓ, ચક્ષુ, પગની આંગળીઓમાંથી શક્તિ પ્રવાહ થાય છે. વિધિ શુદ્ધિઃ ૧. સૌથી ઓછામાં ઓછી ચક્ષુઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે.
તેનાથી વધારે હાથની આંગળીઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે. સૌથી વધુ પગની ૧૦ આંગળીઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે.
માટે પૂજા પગથી શરૂ કરીએ છીએ. ૨. જેના ગુણ જોઈતા હોય તેના ચક્ષુ અને ચરણનું સંધાન (cosmic relation) હોય છે. માટે ભગવાનના ચરણના જમણા પગને જમણે અંગૂઠે પ્રથમ પૂજા કરાય છે.
પ્રભુએ કહેલ ૩ મુખ્ય બાબતો ૩ મુખ્ય બાબતો : ૧. પરલોક છે, ૨. સંસાર દુઃખરૂપ છે, ૩. મોક્ષ મેળવવા ૫ મહાવ્રતો અને ત્યાગમય જીવન જીવવું જોઈએ.
બધા તીર્થકર ભગવાને શેનો મુખ્ય ઉપદેશ આપ્યો ? પ્રથમ (૧) સર્વત્યાગ- સર્વવિરતિનો. સંસારના સુખો ભોગવતાં છતાં આત્મ
હિતકારી નથી. (કંચન, કામિની, કાયા, કુટુંબના સુખો)
(૨) જો સર્વવિરતિ માટે અસમર્થ હો તો દેશવિરતિ લેવી જોઈએ. =================K ૨૪ KNEF==============