________________
>>>
સરળતા વધા૨વા અને સ્ત્રી સહજ માયા ઘટાડવા-નષ્ટ કરવાનો બોધ જ્ઞાનીઓ સમજાવે છે.
****
જિનશાસનનો સાર નવકાર મંત્ર છે. નવકાર મંત્રનો સાર સામાયિક છે. નવકારના પાંચે પરમેષ્ઠિને ‘સામાયિક’ હોય છે. સામાયિક ક૨વાથી ૧ આયંબિલનું ફળ મળે છે.
૧.
મંત્ર સંસાર સારું
નમસ્કાર મહામંત્ર
પ્રબુદ્ધ જીવન સામાયિકમાંથી...
૨. ત્રિજગત્ અનુપમમં
૩.
સર્વપાપ અરિ મંત્ર
સંસાર ઉચ્છેદ મંત્રં
વિષ: વિષહર
કર્મ નિર્માલ્ય મંત્રં
મંત્ર સિદ્ધ પ્રદાનં
૪.
૫.
૬.
૭.
૮. શિવસુખ જનનં
૯.
કેવળજ્ઞાન મંત્રં
જીવનું ઉદ્ભવ સ્થાન નિગોદ, ત્યાંથી વ્યવહા૨ રાશિમાં જેટલા ભવો કર્યા તે સંસારનો સારભૂત નવકાર છે. ત્રણ જગતમાં જેની ઉપમા નથી
સર્વ પાપી શત્રુઓનો વિજેતા
સંસારને ભાગાકારમાં ઘટાડનારો મંત્ર મિથ્યાત્વ મોહરૂપી વિષને હ૨ના૨ કર્મને નિમૂર્ત ક૨ના૨ો મંત્ર
અનેક સિદ્ધિઓ પ્રદાન કરનારો
– શિવસુખને જાણે
કેળળજ્ઞાન આપે
-
૧૦. મંત્રં શ્રી જૈન જપ જપ જનિતં – જીવ આ મંત્ર તું સતત જપ્યા કર. ૧૧. જન્મનિર્વાણ મંત્ર જ્યાં સુધી તારા જન્મ-મરણનો અંત ન આવે. ૧૧ વિશેષણોથી નવાજેલ આ નવકાર મંત્ર અદ્ભૂત મંગલકારી છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ ઃ તીર્થંકર ભગવંતો સિદ્ધપદ તરફ પ્રયાણ કરે. જગતના જીવોને મોક્ષ પ્રાપ્તિ અર્થે ઉપદેશ આપે. સમોવસરણ દેવનિર્મિત હોય, ગણધરોની સ્થાપના થાય, ધર્મતીર્થની સ્થાપના થાય, ત્રિપદી : ઉપનેઈ વા, વિગમેઈ વા, વેઈ વાના સુશ્રુતદાન અને અકલ્પ્ય ક્ષયોપશમથી આગમો રચાય.
****************** 29 ******************