________________
ધર્મ સ્વાખ્યાત ભાવના : સમ્યગ્દર્શન આદિ વિચારણાઓનું ચિંતન. શ્રદ્ધા ગુણ પ્રગટે, પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને, મોક્ષમાર્ગથી પડવાનો ભય દૂર થાય, ઉલ્લાસ વધે.
૧૨ ભાવનાઓનું ચિંતન એ જ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના અને સમાધિ.
ઉત્તમ ધર્મ પળાય, પરિષહોને જીતી લે.
બોધિ દુર્લભ ભાવના :
નિગોદથી મોક્ષની યાત્રાનું મંથન.
દુર્લભ એવો મનુષ્ય ભવ. દુર્લભ એવું જિનવાણી શ્રવણ.
✰✰✰
નિગોદ :
વ્યવ્હાર રાશિ
નિગોદ
અવ્યવહાર રાશિ નિગોદ
પૃથ્વીકાય આદિ
આખા બ્રહ્માંડમાં છે.
કારણ ઃ સાધારણ નામ કર્મનો ઉદય, દ્રવ્ય ઈન્દ્રિય ૧, ભાવ ઈન્દ્રિય ૫, અંતર્મુહૂર્તમાં ૬૬,૩૩૬ ભવ કરી ચૂકે.
નિત્ય નિગોદિ : હજુ બેઈન્દ્રિય થયા નથી તે.
ઈતર નિગોદિ : નિગોદમાંથી બહાર આવી ફરી નિગોદમાં જનારા જીવ.
ચારિત્ર : ૫ બાહ્ય-અત્યંતર ૫ : ૬
-
૫ ચારિત્ર : સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિષહ વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર.
બાહ્ય તપ ૬ : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા, કાયકલેશ.
****************** 839 ******************