SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્વાખ્યાત ભાવના : સમ્યગ્દર્શન આદિ વિચારણાઓનું ચિંતન. શ્રદ્ધા ગુણ પ્રગટે, પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને, મોક્ષમાર્ગથી પડવાનો ભય દૂર થાય, ઉલ્લાસ વધે. ૧૨ ભાવનાઓનું ચિંતન એ જ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના અને સમાધિ. ઉત્તમ ધર્મ પળાય, પરિષહોને જીતી લે. બોધિ દુર્લભ ભાવના : નિગોદથી મોક્ષની યાત્રાનું મંથન. દુર્લભ એવો મનુષ્ય ભવ. દુર્લભ એવું જિનવાણી શ્રવણ. ✰✰✰ નિગોદ : વ્યવ્હાર રાશિ નિગોદ અવ્યવહાર રાશિ નિગોદ પૃથ્વીકાય આદિ આખા બ્રહ્માંડમાં છે. કારણ ઃ સાધારણ નામ કર્મનો ઉદય, દ્રવ્ય ઈન્દ્રિય ૧, ભાવ ઈન્દ્રિય ૫, અંતર્મુહૂર્તમાં ૬૬,૩૩૬ ભવ કરી ચૂકે. નિત્ય નિગોદિ : હજુ બેઈન્દ્રિય થયા નથી તે. ઈતર નિગોદિ : નિગોદમાંથી બહાર આવી ફરી નિગોદમાં જનારા જીવ. ચારિત્ર : ૫ બાહ્ય-અત્યંતર ૫ : ૬ - ૫ ચારિત્ર : સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિષહ વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર. બાહ્ય તપ ૬ : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા, કાયકલેશ. ****************** 839 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy