________________
>>>
અત્યંતર તપ ૬ :
પ્રાયશ્ચિત્ત (૯ ભેદ) : પ્રાયઃ
—
અપરાધ, ચિત્ત વિશુદ્ધિ.
વિનય (૪ ભેદ) : ગુણ અને ગુણીનું બહુમાન.
વય્યાવચ્ચ (૧૦ ભેદ) : સેવા.
1
સ્વાધ્યાય (પ ભેદ) : શ્રુત અભ્યાસ.
વ્યુત્સર્ગ (૨ ભેદ) : સાધનામાં બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ.
ધ્યાન (૪ ભેદ) : ચિતની એકાગ્રતા.
ધ્યાન : કોઈ એક વિષયમાં ચિતની એકાગ્રતાને ધ્યાન કહે છે. આ પ્રકારનું ધ્યાન, ઉત્તમ સંઘયણ, વજૠષભનારાચ સંઘયણવાળાને હોય છે. વૃત્તિઓને અન્ય ક્રિયાઓમાંથી ખેંચી એક જ વિષયમાં કેન્દ્રિત કરવી એ ચિંતા નિરોધ છે, ધ્યાન છે. ઉત્તમ સંઘયણ ૪ છે ઃ વજૠષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ. લગાતાર ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહે છે.
ધ્યાનના ૪ ભેદ : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન.
૪ આર્તધ્યાન ઃ વેદનાનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ, ભવિષ્યમાં વિષયોની નિદાન પ્રતિ સર્વવિરતિ.
દુઃખમાંથી જન્મે, દુઃખનો અનુબંધ કરાવે. પહેલા ચાર ગુણસ્થાને દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્તસંયત.
રોદ્ર ધ્યાન ઃ હિંસા, અસત્ય, ચોરી, વિષય સંરક્ષણ ૪ ભેદ. અવિરત અને દેશવિરત જીવોને હોઈ શકે છે. (૪-૫ ગુણસ્થાનક)
****************** 832 ******************