SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. જિલ્વેન્દ્રિયની લોલુપતાનો સર્વદા ત્યાગ. ૧૫. ઘ્રાણેન્દ્રિયના ભોગોનો ત્યાગ. ૧૬. આંખ-ઈન્દ્રિયના ભોગોનો ત્યાગ. ૧૭. જ્ઞાનેન્દ્રિયના ભોગથી દૂર. ૧૮. લોભદશાનો નિગ્રહ. (લોભ) ૧૯. ચિત્તની નિર્મળતા. (માયા) ૨૦. વસાદિકની પ્રતિલેખના. (માન) ૨૧. અષ્ટપ્રવચન માતાનું પાલન. ૨૨. ક્ષમાને ધારણ કરવી. (ક્રોધ) ૨૩. અકુશલ મનનો ત્યાગ. ૨૪. અકુશલ વચનનો ત્યાગ. ૨૫. અકુશલ કાયાનો ત્યાગ. ૨૬. પરિષહ-ઉપસર્ગ આદિ સહન કરનાર. ૨૭. મરણાંત ઉપસર્ગને પણ સહન કરનાર. સંવર ૫૭ હેતુઓ વડે ૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૫ ચારિત્ર. ૩ ગુપ્તિ : કાયગુપ્તિ : કાયના વ્યાપારને કાયોત્સર્ગથી રોક્યો (નિવૃત્તિ ભાવથી અષ્ટ પ્રકારી પૂજામાં પ્રવૃત્તિ કરી.) વચનગુપ્તિ : મૌન જાળવ્યું, નિવૃત્તિ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ચર્ચા, સત્સંગ કાર્યો. (પ્રવૃત્તિ) મનોગુપ્તિ : ક્રોધ આવ્યો અને રોક્યો (નિવૃત્તિ). સામાયિક લઈ મન ધર્મમાં પરોવ્યું. (પ્રવૃત્તિ) ****************** ** ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy