________________
*******
܀
જીવને શાંતિ ઉત્પન્ન કરનાર. જીવને અશાંતિ ઉત્પન્ન કરનાર પરિષહોની ગુણસ્થાનકોમાં વિચારણા. (તત્ત્વાર્થ)
૧૨મા ગુણસ્થાનક સુધી - ૧૪ પરિષહો સંભવે. ૧૩મા ગુણસ્થાનક સુધી - ૧૧ પરિષહો સંભવે. ૯મા ગુણસ્થાનક સુધી - ૨૨ પરિષહો સંભવે.
પરિષહ-૨૨ : સયોગી કેવલીને ૧૧ પરિષહો સંભવે છે. વિહારમાં પ્રતિકૂળતા સહન કરે. ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમંશક, ચર્યા (વિહાર), શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. નિમિતરૂપ ૫૨ દ્રવ્યની હાજરીનું ભાન કરાવવા જ આમ કહ્યું છે. જિન અનંત પુરુષાર્થમય હોવાથી પરિષહો દુઃખમય હોતા નથી.
સંયમ
૨૭ ભેદ
જીવ હિંસાનો સર્વથા ત્યાગ.
૨.
અસત્યનો સર્વથા ત્યાગ.
૩. ચોરીનો સર્વથા ત્યાગ.
૪. મૈથુન કર્મનો સર્વથા ત્યાગ.
૫. પરિગ્રહ માત્રનો ત્યાગ.
૬. રાત્રિભોજનનો તથા રાત્રે પાણી પીવાનો સર્વથા ત્યાગ.
૭. પૃથ્વીકાય જીવોની રક્ષા.
૮. અપ્કાય જીવોની રક્ષા.
૯. અગ્નિકાય જીવોની રક્ષા.
૧.
૧૦. વાયુકાય જીવોની રક્ષા. ૧૧. વનસ્પતિના સ્પર્શનો ત્યાગ.
૧૨. ત્રસકાય જીવોની રક્ષા.
૧૩. સ્પર્શેન્દ્રિયના ભોગોથી દૂર.
-
****************** 822 ******************