________________
દેવો ઉ. આયુ.
܀
જીવને નીકળવાતા પાંચ રસ્તા
૧ સાગ૨ શ્વાસોચ્છવાસ અર્ધમાસે, આહાર ૧૦૦૦ વર્ષે ૨ સાગર શ્વાસોચ્છવાસ એકમાસે, આહા૨ ૨૦૦૦ વર્ષે ૩૩ સાગર શ્વાસોચ્છવાસ ૧૬૧/ આહાર ૩૩૦૦૦ વર્ષે.
મરણ : જીવને નીકળવાના ૫ રસ્તા છે :
૧. પગમાંથી નીકળે તો નરકમાં જાય.
૨. સાથળમાંથી નીકળે તો તિર્યંચગતિમાં જાય.
૩. છાતીમાંથી નીકળે તો દેવગતિમાં જાય.
૪. માથામાંથી નીકળે તો મનુષ્યગતિમાં જાય.
૪. સર્વાંગમાંથી નીકળે તો સિદ્ધગતિમાં જાય.
બે મરણ, જેમની શ્રમણ ભગવાન મહાવીરે પ્રશંસા કરી નથી, કીર્તિ કરી નથી અને અનુમતિ દીધી નથી.
૧. પરિષહથી પરાજિત થઈ વ્રતભંગ થઈ જે મરણ થાય તે.
૨. ઈન્દ્રિયને વશ થઈને થતું મરણ.
૧. નિદાન મરણ (ઋદ્ધિ આદિની ઈચ્છા કરી મરવું તે), ૨. તદ્ભવ મરણ (ફરીને એ જ ભવમાં આવવું પડે તે). ૧. ગિરિપતન, ૨. તરૂપતન ૧. જલપ્રવેશ,
૨. અગ્નિપ્રવેશ.
૧. વિષ ભક્ષણ, ૨. પોતાની મેળે શસ્ત્રનો ઘા ખાઈ મરવું.
. મરણ એવા છે જે મરવું પડે એવું જ હોય તેની અનુમતિ નથી દીધી પણ રજા આપી છે.
૧. (વૈહાયસ) ઝાડ ૫૨ લટકીને મરી જવું.
૨. ગીધ જેવા જીવોને શરીર અર્પણ કરવું.
****************** 802 ******************