SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહનય પ્રમાણે ? ક્રોધ અને માન (આત્માને અપ્રિયાત્મક હોવાથી) દ્વેષરૂપ છે. લોભ અને માયા આત્માને પ્રિયાત્મક હોવાથી) રાગરૂપ છે. આ જ કથન વ્યવહાર નય પ્રમાણે આમ વિશ્લેષણ કરે છે. માયા પર ઉપઘાત માટે પ્રયોગ કરાય છે, તે દ્વેષના અભાવમાં ન બને. ક્રોધ અને માન તો અપ્રિયાત્મક હોવાથી દ્વેષ જ છે. લોભ અર્થ પ્રત્યેની મૂછને લીધે રાગ છે. રાગ સંગ્રહનય માયા અને લોભ ક્રોધ, માન વ્યવહાર નય લોભ ક્રોધ, માન, માયા ઋજુસૂત્રનય માન માયા લોભ દ્વેષ ક્રોધ અહંકારના પારકાનું સ્વાર્થ માન-માત્સર્યને કારણે પારકાના ઉપયોગ ગ્રહણ કરતી સાધવા ગુણો પ્રત્યે દોષ સમયે વખતે પ્રિય કરાતો માયા-પારકાને ઠગતી વખતે દ્વેષ રાગ માટે રાગ લોભ રાગ લોભ-શત્રુના દેશો, ભૂમિ જીતવા વખતે દ્વેષ શબ્દનય : ક્રોધ અને લોભનો સમાવેશ માન અને માયામાં જ થઈ જાય છે. પારકાને હાનિ કરવા વપરાતી માયા, પોતાનું માન ક્રોધ સમાન છે. અને આ પ્રત્યેની મૂછ લોભ છે. જે સમયે કર્મો બંધાય એ જ સમયે બંધાતા કર્મ વર્ગણાના પુગલો ગ્રહણ કરતો આ જીવ આનાભોગિક વીર્ય (આત્મિક પરિણામો) વડે જ્ઞાનાવરણીય કર્મો આદિ બધા કર્મોને જૂદા જૂદા સ્થાપન કરે છે. જે પ્રમાણે આહાર લઈએ છીએ ત્યારે જ, તે ખાધેલા આહારમાંથી જ અમુક પુદ્ગલો લોહી માટે, માંસ માટે, હાડકાં માટે, મજ્જા માટે શુક્ર ધાતુ માટે નિર્ણાત થઈ જાય છે.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy