SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આયુકર્મઃ સૌથી ઓછા પ્રદેશો. નામકર્મઃ એનાથી કંઈક વધુ પ્રદેશો. જ્ઞાના.-દર્શન.-અંતરાય કર્મ ઃ એનાથી પણ વધુ પ્રદેશો. મોહનીય-વેદનીય ઃ સૌથી વધુ પ્રદેશો. કર્મોની સ્થિતિ : કર્મ ઉત્કૃષ્ટ જઘન્ય જ્ઞાના-દર્શના. ૩૦ કો.કો.સા. અંતઃમુહૂર્ત વેદનીય ૩૦ કો.કો.સા. ૧૨ મુહૂર્ત મોહનીય ૭૦ કો.કો.સા. અંત મુહૂર્ત આયુ ૩૩ સાગરોપમ અંતમુહૂર્ત નામ ૨૦ કો.કો.સા. ૮ મુહૂર્ત ગોત્ર ૨૦ કો.કો.સા. ૮ મુહૂર્ત અંતરાય ૩૦ કો.કો.સા. અંતમુહૂર્ત વેદના અને નિર્જરા : દ્રવ્યાનુયોગા વેદના અને નિર્જરાનું સહચર્ય વેદના માત્ર નિર્જરાપૂર્વક જ હોય અને નિર્જરા માત્ર વેદનાપૂર્વક હોય છે. કરાયેલ કર્મો વેદાય છે તેને વેદના કહે છે અને ભોગવાઈ ગયેલા કર્મો આત્મપ્રદેશથી છૂટા પડે છે તેને નિર્જરા કહે છે. મોહવાસિત આત્મા રીબાતાં રીબાતાં, હાય પીટ કરતાં કરતાં કર્મોને ભોગવે છે. જ્યારે જ્ઞાનવાસિત આત્મા હસતે મુખે ભોગવે છે. પ્રતિભા સંપન્ન મુનિરાજો કર્મની નિર્જરા માટે જાણી બુઝીને વધારે પડતું કષ્ટ સહન કરે છે. માટે તેમને વેદના વધારે અને નિર્જરા પણ વધારે. એહભવિક, પારભાવક, ઉભયભવિક ઃ ભગવતી સૂત્ર ભાગ-૧, પાના. ૨૪ આ ભાવમાં પ્રાપ્ત કરેલું સમ્યગૂજ્ઞાન (કે સમ્યગદર્શન) આવતા ભવમાં સાથે ન જાય તે એહભાવ, ભવાંતરમાં પણ સાથે જાય તે પારભવિક અને ત્રણ ચાર ભવો સુધી જ્ઞાન સંસ્કારો બન્યા રહે તે ઉભયભવિક. Kakkkkkkkkkkkkkkkk ૩૯૦-kkkkkkkkkkkkkkkkkk
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy