________________
>>>>
માતવમાંથી
તીર્થંકર પરમાત્મા કેવી રીતે બને છે ?
મહાવીરનો સંદેશ-શાશ્વત વાણી...
સહુને પોતાનું જીવન પ્યારું છે માટે તમો સૂક્ષ્માતિ સૂક્ષ્મથી લઈને નાનામોટા ચેતના ધરાવતા કોઈ પણ જીવની હત્યા કરો નહિ, ક૨ાવશો નહિ. એનું યથાર્થ પાલન કરી શકાય એ માટે સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના આ પાંચે આદેશોને આચરણમાં મૂકો.
શાસ્ત્રોક્ત કથનના આધારે જીવન વિકાસની ગતિ
માનવમાંથી મહામાનવ બનનાર આત્મા તીર્થંકર પરમાત્મારૂપે કેવી રીતે બને છે ?
♦ અખિલ વિશ્વનાં પ્રાણીમાત્રમાંથી કેટલાક આત્મા વિશિષ્ટ કોટિના હોય છે. જે ઈશ્વરીય સ્થિતિએ પહોંચવાની યોગ્યતા ધરાવે છે.
જડ કે ચેતનનું નિમિત્ત મળતાં, મનુષ્યનો ભવ હોય ત્યારે એ વિશિષ્ટ આત્માની વિકાસની ગતિ ખૂબ ઝડપી બને છે.
♦ એક જ જન્મમાં મૈત્રી ભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમના આત્મામાં, સાગર કરતાં પણ વિશાળ મૈત્રીભાવ જન્મે છે. વિશ્વના સમગ્ર આત્માઓને સ્વ-આત્મતુલ્ય સમજે છે. એક ઉત્કૃષ્ટ ભાવ જાગે છે કે, આ આત્માઓને દુઃખમાંથી મુક્ત ક૨વાને હું ક્યારે શક્તિમાન થઈશ ? Niagara ના ધોધથી અનેકગણો જો૨દા૨ અને વાયુથી પણ વેગીલો વહી રહેલો ભાવનાનો મહાસ્ત્રોત પરમાત્મ દશા પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે. આવી સ્થિતિ નિર્માણ થનારો જન્મ એ પરમાત્મા થવાના ભવ પહેલાનો
****************** 19 ******************