SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રદેશી પુગલ પરમાણુઓથી બનેલ સ્કંધ અવયવવાળો હોય છે. તેમાં છેદન ભેદન થતાં છેલ્લે રહે તે પરમાણુ. જૈન શાસન પરમાણુના છેદન ભેદનમાં માનતો નથી. કુટસ્થ, સમ્યકત્વી જીવ, ભવાંતર જ ફૂટસ્થ : સ્થિર રહેનાર. સમ્યકત્વી જીવનું આત્મબળ એટલું મજબૂત હોય છે કે, પોતાના શુદ્ધ અધ્યવસાયો દ્વારા આવતા ભવમાં નરકગતિ, વિકસેન્દ્રિય તથા એકેન્દ્રિય જાતિ તથા નપુંસક વેદ જેવા અત્યંત પાપને ભોગવનારા સ્થાનને મેળવી શકતો નથી. આ છે સમ્યકત્વનો ચમત્કાર. જ સમ્યકત્વી જીવ : અનંતાનુબંધી કષાયો, વચલા ચાર સંસ્થાનો (ન્યગ્રોધ, આદિ, વામન, કુન્જ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કિલીકા) નીચ ગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભ વિહાયોગતિ, સ્ત્રીવેદ આદિ જે નિંદનીય અને આર્તધ્યાન કરાવનાર સ્થાનો છે તેનો પણ બંધ કરતો નથી. કારણ, આવા બંધમાં અનંતાનુબંધી કષાયો મુખ્ય કારણો હોય છે! સંકલન રૂપે : છે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કષાયો બાંધતો નથી. ન્યગ્રોધ આદિ, વામન, કુલ્ક વચલા ૪ સંસ્થાનો બાંધતો નથી. ઋષભનારાજ નારાચ, અર્ધનારા, કલિકા ૪ સંઘયણ બાંધતો નથી એ નીચગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભ વિહાયોગતિ, સ્ત્રીવેદ બાંધતો નથી. જ નિંદનીય અને આર્તધ્યાન કરાવનારા સ્થાનોને પણ બાંધતો નથી. જ આ સ્થાનો અનંતાનુબંધી કષાયોને કારણે બંધાય છે, માટે બાંધતો નથી. જ ભવાંતર શા માટે? ભવાંતર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે કહી છે કે, જે આગલો ભવ પ્રાપ્ત કરવાનો હોય તે માટે તે ભવનું આયુષ્ય કર્મ પહેલા =================K ૩૭૮ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy