________________
ઈન્દ્રિયો, મતિજ્ઞાન, છ દ્રવ્યો ઈન્દ્રિય દ્વારા જ્ઞાન આત્માને થાય છે તે ઈન્દ્રિયોને આત્માએ જ આપમેળે રચેલી છે. દેવ-દેવી ઈશ્વરે નથી રચી. ઈન્દ્રિયોનું વિષય ગ્રહણ સર્વથા નિયત હોય છે. અંધારામાં કેરીને સ્પર્શથી જાણે છે. સૂંધવાથી મીઠી કેરીનું જ્ઞાન થાય છે. અને રંગ પીળો હશે એમ ધારી લે છે. આ બધું મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય, ધારણા, ચાર પ્રકારમાં “ધારણા'ને આભારી છે. અવધાન પ્રયોગોમાં
ધારણા શક્તિની લબ્ધિ જ ચમત્કારી બને છે. * જીવ નામકર્મના ઉદયથી પ્રાણોને ગ્રહણ કરે છે ને પ્રાણ જેને નથી તે
અજીવ છે. છ દ્રવ્યો : જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છએ છ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે. જ નિત્ય : પોતાના મૂળ સ્વભાવનો વ્યય ન થાય તે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેનારું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
કયારેય થતી નથી. જ અવસ્થિત : સંખ્યામાં હાનિ-વૃદ્ધિ કદીયે થતી નથી. પરસ્પર પરિણમન થતું નથી માટે અવસ્થિત છે. અરૂપી : પગલાસિતકાય સિવાયના બધા દ્રવ્યો અરૂપી છે. રૂપ-મૂર્ત,
ચાર ગુણોથી યુક્ત રૂપ, રસ, ગંધ, સ્પર્શ. કોઈપણ દ્રવ્ય એવું નથી જે ગુણ (સ્વભાવ) વિનાનું હોય. અર્થાત્ ગુણો દ્રવ્યને કોઈ કાળે છોડતા નથી.
ધર્મ-અધર્મ-આકાશ અખંડ અને ક્રિયા રહિત એક એક દ્રવ્ય જ છે. જીવ, પુગલ ક્રિયાવાન છે. ક્રિયાવાન-એક આકારથી બીજા આકારમાં અને એક સ્થાનેથી બીજા સ્થાનમાં જનાર દ્રવ્ય પરમાણુ આદિ વિનાનો, મધ્ય વિનાનો, =================K ૩૭૭ -KNEF==============