________________
***
તોડી નાંખી. એવામાં જ્ઞાની મહાત્મા નીકળ્યા. માથું ધુણાવ્યું. મહેશ્વર દત્તે પૂછ્યું, કેમ માથું ધુણાવો છો? સાંભળીશ? હા.
હે ભદ્ર! આજે તારા પિતાનું શ્રાદ્ધ છે ને ? હા. પાડાનો વધ ? એ તારો પિતા હતો. કૂતરી એ તારી માતા છે. તારો પુત્ર એ ગાંગીલા સાથેનો પેલો પરપુરુષ.
તે દેહ નહીં પણ આત્મા. મહેલ અને મહેલમાં રહેનારો બંને જુદા છે. જેમ મ્યાન અને તલવાર. મહાત્માએ કલ્યાણનો માર્ગ બતાવ્યો અને મહેશ્વર દત્તને સંસાર ૫૨ ધિક્કાર આવી જતાં કલ્યાણના માર્ગે વળી આત્માનું કલ્યાણ કર્યું.
ભરત ચક્રવર્તી : અરીસા ભુવનમાં અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન. * બાહુબલી : ભરતના નાનાભાઈ, અસાધારણ બાહુબળ. ‘વીરા ગજ થકી નીચે ઉતરો’ના શબ્દોએ કેવળજ્ઞાન અપાવ્યું.
અભયકુમાર : શ્રેણિક રાજાના પુત્ર, માતા-સુનંદા, મુખ્યમંત્રી-અસાધારણ બુદ્ધિશાળી.
* ઢંઢણકુમાર : શ્રીકૃષ્ણની ઢંઢણા રાણીના પુત્ર.
܀
શ્રીયક : શકડાલ મંત્રીના પુત્ર, સ્થૂલીભદ્રના નાનાભાઈ.
અર્ણીકાપુત્ર આચાર્ય : જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી હતી.
* અતિમુક્ત મુનિ : પિતા-વિજયરાજા, માતા-શ્રીમતી રાણી, ૬ વર્ષે દીક્ષા. નાગદત્ત ઃ યજ્ઞદત્ત તથા ધનશ્રી શેઠાણીનાં પુત્ર, સત્યનાં પ્રભાવે શૂળીનું સિંહાસન. કોઈની પારકી વસ્તુ કદીય લેતાં નહીં.
નાગદત્ત (૨) : દેવદત્તાના પુત્ર, નાગની ક્રીડામાં અતિ પ્રવીણ હતા.
મેતાર્ય મુનિ : ચાંડાલને ત્યાં જન્મ્યા હતા. શ્રેણિકના જમાઈ હતા. ૨૮ વર્ષ
:
દીક્ષા. સોનીએ ચામડાની વાઘર બાંધી, જવલાની ચોરીનું આળ, અસહ્ય પીડામાં આંખો બહા૨, સમભાવે વેદાયું, કેવળજ્ઞાન.
܀
સ્થૂલભદ્ર : શકડાલ મંત્રીના જયેષ્ઠ પુત્ર, કોશા ગણિકામાં મોહિત થયાં.
વજસ્વામી ઃ પિતા ધનગીરી, માતા સુનંદા, પિતાની તેમનાં જન્મ પહેલાં દીક્ષા.
****************** 380 ******************