________________
શક્તિથી બંને સરખા છે પરંતુ કેવળજ્ઞાનીઓએ સાધના સંકેલી નથી. સહજ સ્વભાવે, લક્ષ્યની અધીરાઈ અરિહંતોને નથી હોતી. અપૂર્ણતા અપ્રાગટ્યને આભારી છે. અરિહંત
સિદ્ધ • કૃતકૃત્ય નથી
કૃતકૃત્ય છે. • અપૂર્ણ દશામાં છે, સાધક છે. સર્વે કર્મો ક્ષય પામી ગયા. • દેહમયી છે માટે સાંસારિક. અશરીરિ છે માટે સાંસારિક નથી. • બંધન, સુખ દુઃખ પણ છે. બંધન, સુખ, દુઃખ નથી. • પુણ્યાનુબંધી પુણ્યની પરાકાષ્ઠા.
સિદ્ધિ ફળનાં બીજરૂપ છે. ફળના વેદક છે. • વિશ્વ શ્રેષ્ઠ ઉપકારક છે.
ઉપકારથી પર છે તીર્થકરની લક્ષ્મી સિદ્ધપદમાં સિદ્ધપદની લક્ષ્મી તીર્થંકર પદમાં સમાય જાય છે
સમાતી નથી. સવ્યાબાધ સુખી
અવ્યાબાધ સુખી (મન,વચન, કાયાની પીડા શક્ય છે.) મહાવીરને લોહીના ઝાડા છ માસ થયા હતા. મોહજન્ય ગાંડી ઘેલછા - દુઃખ ગર્ભિત નિયાણું હે ભગવત દુઃખમાં જ તું યાદ આવે છે માટે દુઃખી રાખજે! તાત્ત્વિક ધર્મને પ્રાપ્ત કરો - સુખમાંય ધર્મ યાદ આવે જ.
મુંડ કેવલીઃ સર્વજ્ઞ છે પરંતુ ઉદેશ આપવાનું કર્મ છે જ નહીં. પાંચ સમવાય (કુદરતનાં પાંચ કારણો) કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. તેની વિરુદ્ધમાં જવાનો કેવળીનો સ્વભાવ નથી. સ્વતંત્ર કોઈ લક્ષ્ય નથી. કર્માનુસાર પર્યાયોમાં વર્તે, સમુદ્રઘાત દ્વારા અંતિમ કર્મો ખેરવી મોક્ષે જાય. તીર્થકર નામકર્મનો બંધ ના હોવાથી ઉપદેશ દેતા નથી. Kakkkkkkkkkkkkkkkk ૩૧૨-kkkkkkkkkkkkkkkkkk