________________
જ અનંત કાળથી જીવને રાગનો અસદુ અભિનિવેશ - અસદુ આગ્રહ છે. જ દાન આપતી વખતે કેવું થાય છે? ખાલી થઈ ગયા કે કંઈ મેળવ્યું? જ આત્માને અનંત અનંત કાળથી આગ્રહ અસ આગ્રહ બંધાઈ ગયો છે. જો
આ ન તૂટે અને મન શાંત કરીએ, કષાયો નબળા પાડીએ, ચિત્તશુદ્ધિ કરીએ
છતાં એ બધું એકડા વગરના મીંડા જેવું છે. જ કડવાશ રાગદ્વેષમાં અનુભવ થવી જોઈએ. તો સહજ રાગ તૂટે.
ભગવાનની આજ્ઞા એટલે કઈ? જે એકાંતે સુખાકારી હોય. સંસારમાં સાચા નિર્ણય કરવા માટે આવેગ શૂન્ય, તટસ્થ બનવું જ પડે. આત્માનો શ્રેષ્ઠ સ્વભાવ ક્યો? જ્ઞાન. ગુણ = આનંદ અને દોષ = દુઃખનું સમીકરણ સમજવું છે. રાગદ્વેષ ઉપરથી છોડો છો, અંદરથી છૂટ્યું છે? છોડેલ વસ્તુની ઈચ્છા, આકર્ષણ જ ખરાબ લાગવું જોઈએ. એમ થાય તો
આત્મશુદ્ધિ અંશથી થઈ ગણાય! * VIP Thoughtful analysis: દોષોનું મૂળ કર્મમાં, કર્મોનું મૂળ મોહમાં,
મોહનું મૂળ ગ્રંથિમાં, ગ્રંથિનું મૂળ સહજ રાગ, સહજ રાગનું મૂળ સંસારનો રસ, કદાગ્રહ છે. તત્ત્વનું સંવેદન એટલે શું? તત્ત્વની અનુભૂતિ એટલે તત્ત્વનું સંવેદન. તત્ત્વનું સંવેદન પ્રગટ્યું હોય એવો જીવ જ આત્મશુદ્ધિના અધિકારવાળો છે. મોક્ષની સાચી ક્રિયા કરનાર માટે પહેલું ગુણસ્થાનક કહ્યું છે. એનું ચિહ્ન
છે : અપૂર્વકરણ, અપૂર્વ આલોચન. - મોક્ષે જવા સકામ નિર્જરા સિવાય વિકલ્પ નથી. વૈરાગ્ય તેનું પ્રારંભિક
સાધન છે. ક દાન આપીએ, પ્રભુ દર્શન કરવા આંસુઓ સરે, ગુણો ઘણાં કેળવ્યા હોય
=================K ૩૦૩ -KNEF==============