________________
****
**
* કષાયો ૨૪ કલાક ઉકળતા ચરૂને જેમ ધખે છે. અજ્ઞાત ભાવો - જે જોયું નથી પણ વાચ્યું કે જાણ્યું હોય તે ભાવો અજ્ઞાત હોવા છતાં તે રાગ લબ્ધિમાનમાં સંગ્રહ થયા કરે છે. અવિરતિનો ૨૪ કલાક કર્મબંધ ચાલુ રહે છે.
܀
સંસારનું તક્કર સત્ય
શુભાશુભ ભાવોથી જ શાંતિ-અશાંતિ
܀
܀
સંસ્કાર રૂપ ભાવો - લબ્ધિમનનો ચોથો વિભાગ :
* અનંત કાળની રૂઢ ખાસિયતો, પુર્વ જન્મનાં અનુભવો રૂપ સંસ્કાર કંડારાઈ ગયા છે. આત્માના પટ ૫૨.
* જીવ યોનિ ૮૪ લાખ જ છે. મર્યાદિત છે. ભવભ્રમણ અનંત કાળનું માટે દરેક યોનિમાં ગયા વગર છૂટકો જ નથી.
* જીવ જન્મે ત્યારે અનંતા જન્મોની સંસ્કાર મૂડી સાથે જ.
* ધર્મનું મૂળભૂત લક્ષ્ય આત્માનું પરિવર્તન છે !
માનસ પરિવર્તનની કળા - આત્મ અવલોકન.
* અશુભ ભાવો, પરિણામ, સંસ્કારમાં વિકૃતિ તે મિથ્યાત્વ છે.
* વિવેકનો અંધાપો તે મિથ્યાત્વ!
* સંસારમાં રસ દર્શન મોહનીય કર્મથી પેદા થાય છે.
* ચારિત્ર, મોહ, કર્મ રાગ પેદા કરે છે.
ચિત્ત શુદ્ધિનું પહેલું પગથિયું - આત્માની અનંત શક્તિ ૫૨ શ્રદ્ધા.
સર્જનથી અજાઈએ છીએ પણ સર્જકનો વિચાર કરતા નથી. જીવને એક વા૨ સમકિત થાય પછી ચારિત્ર મોહનીય કે અન્ય કોઈ કર્મ આત્માની મોક્ષ માર્ગની સાધનાને રોકી શકતું નથી. કર્મ નજરે દેખાતું નથી. સ્થૂલ, જડ છે તે તો દેખાય છે. પરંતુ સૂક્ષ્મની દુનિયા જડ પુદગલથી કંઈ ગણી વિશાળ છે.
****************** see ******************