SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ક જ કામ, વિષય-મનની ભૂખ છે. અપેક્ષા, અનુકૂળતા, અંદરની ભૂખ છે. લોભ-મહાભૂખ છે. ૨૪ કલાક લાવારસની જેમ ધખે છે. આપણું મન Departmental Store જેવું છે. એક એક Sectionમાં ઈચ્છાઓ પાર વગરની મળે. મનની ભૂખ ક્યાં સુધી? જ્યાં સુધી મોહના પરિણામ હોય. મનનું મારણ, મનના સંતાપમાંથી મુક્તિ તેનું નામ વિતરાગતા. દેહ-ઈન્દ્રિય-મનથી અતીત મોક્ષ એટલે સુખની પરાકાષ્ઠા. - TV જોઈએ એટલે મનની ભૂખ વકરે TV દાડે છે. લબ્ધિમનની શુદ્ધતા માટે પહેલી માન્યતા, પછી પરિણતિ શુદ્ધિ. ધર્મ આંતરિક, પરિવર્તન કરાવવા માંગે છે. આંતરિક પરિવર્તનમાં પ્રકૃતિ જ આવશે. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, દાન, દયા, તપ, ત્યાગ એ બધામાં માન્યતા, પ્રકૃતિ-પરિણતિ સાંકળી લેવી પડે. પ્રકૃતિમાં ધર્મ સાથે પરિવર્તન લાવવું જ પડે. તો જ ધર્મ આત્મસાત્ થયો કહેવાય. મોક્ષમાં અમનસ્ક યોગ છે. આનો અર્થ, આગળ વધતાં “મન” પણ ત્યાગવાનું જ છે. તમારી વૃત્તિઓને જાણો, ઓળખો, સમજો. તે વૃત્તિઓ પર અંકુશ લાવતાં શીખો. ધર્મનાં વિકાસ માટે આ ખૂબ મજબૂત પાસું છે. * અમનસ્ક યોગની સિદ્ધિ-સાધનાનો અંતિમ યોગ! વર્તમાનમાં મનની મલિનતા કાઢવા પ્રયત્ન-અમનસ્ક માટે દશા જાણ. નજીકની વસ્તુ મન છે તેમાં ધ્યાન આપીએ. જ લબ્ધિમનનાં ૪ વિભાગ : ૧. માન્યતા, ૨. પરિણતિ, ૩. રાગદ્વેષનાં અજ્ઞાત ભાવો, ૪. સંસ્કારાત્મક ભાવો. - રાગદેષનાં અસંખ્ય પરિણામો, અજ્ઞાત ભાવો : આ રાગ અંદર પ્રજવલિત થઈ સળગ્યા કરે છે ફકત ઉપરથી વિચારનું ઢાંકણ આવી જવાથી સતત સપાટી પર આવતાં નથી. Kakkkkkkkkkkkkkkkk ૨૯૮-kkkkkkkkkkkkkkkkkk
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy