________________
**
* મનનું મારણ, મનનું મૃત્યુ, મનમાં દુઃખ-સંતાપમાંથી મુક્તિ તેનું નામ વીતરાગતા!
પ્રકૃતિમાં ફેરફાર શકય છે જ. ધર્મ સાથે પ્રકૃતિમાં પરિવર્તન લાવવું જ પડે. તો જ ધર્મ આત્મસાત્ થયો કહેવાય!
મન અને મગજ, માનવમન, દ્રવ્યમન, ભાવમન.
ભાવમનનાં બે પ્રકારો - Couscious mind, Subcouscious mind. મનની માન્યતા અને કર્મબંધ, માન્યતાનું Storage લબ્ધિમન. ધર્મ આત્માને, દેહ-ઈન્દ્રિય-મનની પરાધીનતામાંથી મુકત કરે. દેહ-ઈન્દ્રિય-મન ત્રણેથી આત્મા અલગ છે. રટણ કરો. દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ઈલાચીકુમાર, શ્રેણિક મહારાજાએ કર્યું. ‘ખોળીયા’ પરનો રાગ, એકત્વ ભાવના આદિથી ‘માન્યતા’માં પરિવર્તન લાવીએ.
܀
܀
܀
જેવો પુરુષાર્થ એવી પ્રવૃત્તિ. પુરુષાર્થ કોણ કરાવે ? મનનાં ભાવો. ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી માન્યતા ન બદલાય.
મનોવિજયતાં પાંચ પગથિયાં
મહાવીરના બનવું હોય તો મહાવી૨ની આજ્ઞા અણિશુદ્ધ માનવી પડે. અભિવ જીવ મોક્ષમાં કેમ જતો નથી?
મૂળમાં માન્યતા જ ઉંધી છે. ૫૦ ટકા, ૯૦ ટકા, ૯૯ ટકા માને તે ન જ ચાલે. મિથ્યાત્વનું ગાઢ આવરણ.
દા.ત. સ્થૂલિભદ્રના પિતા શકટાલ, મિથ્યાત્વી વરરુચિ વિદ્વાને મૂળમાં શકટાલની પત્નીને સાધી, નંદરાજાની ‘માન્યતા’ બદલાવી નાંખી. મનની નાડ બુદ્ધિને પકડો.
જીવને વિષય-કષાયમાં જ સુખ જણાય છે. અનંત કાળથી આ માન્યતા દૃઢ થઈ ગઈ છે. કષાયમાં આગ છે તેને આલિંગન ના હોય. આપણે પદાર્થને
****************** 24 ******************