________________
સુખ અને દુઃખ કર્મફળ પ્રત્યક્ષ તને છે જ. માટે કારણરૂપ સત્તા કર્મનું અનુમાન કરી જ શકાય છે. અંકુરરૂપ કાર્યનું કારણ બીજ છે તેમ.
Visible causes are corrupted. ચંદન આદિ સુખનાં હેતુ છે અને સર્પ,વિષ આદિ દુઃખનાં હેતુ છે. આ દૃષ્ટ કારણોને છોડી અદૃષ્ટ કારણ કર્મને માનવાની આવશ્યકતા શા માટે ?
દૃષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે માટે અદૃષ્ટ કારણ માનવું અનિવાર્ય બની જાય છે. તે આ રીતે. સુખ-દુઃખનાં દૃષ્ટ કારણો સમાનરૂપે હોવા છતાં તેમનાં કાર્યોમાં તરતમતા જોવામાં આવે છે. આનું જ કારણ છે તેજ કર્મ છે. જીવનું આદ્ય બાલ શરીર તે જ કર્મ - કાર્મણ શરીર છે, જે દેહાંતપૂર્વક છે. કેમકે તે ઈન્દ્રિયોથી યુક્ત છે, જેમ યુવાહ બાલદેહપૂર્વક છે.
અચેતન વ્યક્તિ કૃત ક્રિયાનાં ફળ અવશ્ય હોવા જ જોઈએ. જેમ કે ખેતી કર્યાનું ફળ ધાન્ય છે એ જ રીતે, દાનાદિ ક્રિયાના ફળ જે આગળ જતાં આપણે સુખ-દુઃખરૂપે ભોગવીએ છીએ.
મૂર્ત કર્મ ઃ કાર્યનાં અસ્તિત્ત્વથી કારણની સિદ્ધિ થાય છે. તો શરીર વગેરે કાર્ય મૂર્તિ હોવાને કારણે કર્મ પણ મૂર્ત જ હોવું જોઈએ. જેમ પરમાણુનું કાર્ય ઘટ, મૂર્ત છે આથી પરમાણુ પણ મૂર્તિ છે. ક કર્મનું મૂર્તત્વ સિદ્ધ કરનાર અન્ય હેતુઓ : ૧. કર્મ મૂર્તિ છે કારણ કે તેની સાથે સંબંધ થવાથી સુખ આદિનો અનુભવ થાય
છે. જેમ કે ભોજન. અમૂર્ત આકાશ સાથે સંબંધ થવાથી સુખાદિનો અનુભવ
થતો નથી. ૨. કર્મ મૂર્તિ છે કારણ કે તેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે જેમ કે
અગ્નિ . ૩. કર્મ મૂર્તિ છે કારણ કે તેમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે. જેમ કે ઘટ
આદિ પદાર્થો પર તેલ વગેરે બાહ્ય વસ્તુનું વિલેપન કરવાથી બલ આધાન =================^ ૨૬૦ -KNEF==============