________________
સ્વાધ્યાય કરો, નિર્જરાનું કારણ છે. અત્યંતર તપ છે. શુભ બંધ - અશુભબંધ માનવીનાં હાથની વાત છે. જેટલો મન, વચન, કાયા પર કાબૂ (ગુપ્તિ) તેટલું તમારું કલ્યાણ. ઘરમાં ધૂળ કેમ આવી? બારી - બારણાં ઉઘાડાં હતા માટે.
આઠે કર્મનાં બંધનું મૂળ કારણ વેશ્યા છે. વેશ્યા કર્મનો બાપ છે. આ આશ્રવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચારો. મકાન, ઈંટ, ચૂના, પત્થરથી બનેલું દ્રવ્ય છે એને મારું માનું છું. જેડ
છે પણ મોહનીય કર્મનાં ઉદયે મારું માનું છું. મારું શું? આત્માનાં ગુણપર્યાય જ મારા છે. આત્મા અને તેની જ્યોતિ, જ્ઞાન સિવાય કશાને પોતાનું માનતો નથી. ક્યા ક્ષેત્ર, કાળમાં છીએ, જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ જે કર્મબંધનાં હેતુઓ છે તેને પુષ્ટ કરવામાં મદદરૂપ થાય છે? અને આત્મામાં આને કારણે કેવા ભાવ, શુભાશુભ ભાવ શુભાશ્રવ-પુણ્યરૂપ યા અશુભાશ્રવ-પાપરૂપ બને છે.
૧૮ પાપ સ્થાનકથી વિચારો. તેનાથી, ૧૮ પાપ સ્થાનકોથી કાર્ય કારણ ભાવ છે. તર્કથી કે શ્રદ્ધાથી જે જ્યાં ગમ્ય હોય, ઈષ્ટ હોય તે પ્રમાણે આશ્રવ વિચારો. જડમાં જો જીવ પ્રવૃત્તિ જ ના કરે તો આશ્રવ જ ના થાય.
મોક્ષમાં ભવિતવ્યતા નથી, લેગ્યા નથી, વિચારો નથી, અધ્યાવસાયો નથી. સંસારમાં યોગને કારણે, વિચારોથી, અધ્યાવસાયોથી, વેશ્યાથી કર્મબંધ થાય છે.
યોગ અને અધ્યવસાયનું બળ તે “કરણઆઠ છે. બંધન, નિધત્ત, નિકાચના, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, ઉદીરણા, ઉપશમન. Lastly - Very important aspect :
નિમિત્ત અશુભ મળ્યું – અસાવદ્ય અધ્યાવસાય - મોહનીય કર્મ ઉદીરણામાં આવે, ચેતી જાવ. મન, વચન, કાયાને તેમાંથી પાછા ખેંચજો.
બે મિનિટના કરેલ ક્રોધનો વિપાક લાંબા સમય સુધી ભોગવવો પડશે. =================^ ૨૪૧ -KNEF==============