________________
જીવ જ્ઞાનાત્મક અને પ્રકાશાત્મક છે તેથી મોક્ષ અવસ્થામાં જ્યોતિમાં જ્યોતિ મળી જાય તેમ, એક જ આકાશ પ્રદેશ પર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશ રહી શકે છે.
સિદ્ધના જીવોની નજીક કાર્મણ વર્ગણાઓ હોવા છતાં ત્યાં કર્મબંધ કે સંબંધ નથી. કર્મવર્ગણાનું આત્મા વડે ગ્રહણ તેને સંબંધ કહ્યો છે. આત્મા સાથે ક્ષીર નીરવત્ જોડાણ તે બંધ.
આત્મા અશુદ્ધ દશામાં હોવાથી જ આમ બને છે.
સ્કૃષ્ટ સ્પર્શબંધ, બદ્ધ બંધન (સ્પર્શને પોષણ મળવું); નિધત્ત=અનુમોદના કરી એટલે બંધાયો; નિકચિત=રચ્યોપચ્યો થયો. ગુનાની કબૂલાત જ હોય, વકીલાત નહીં. અનુમોદના પાપની?
આપણે સંસારી જીવો, જે આકાશ પ્રદેશ પર છીએ એ જ આકાશ પ્રદેશ પર કર્મવર્ગણાઓ પણ છે તેને ગ્રહણ કરીએ છીએ. આત્મા પરિણામી છે, માટે કર્મનો બંધ છે.
તત્વના અજ્ઞાનને મોહનું શરીર કહ્યું છે. જ્યારે, તત્ત્વના જ્ઞાનને ચારિત્ર ધર્મનું શરીર કહ્યું છે. માટે જ તત્ત્વજ્ઞાન સિવાય સંસારમાંથી છૂટાય નહીં.
યોગ અને કષાય : જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં કંપન (આત્મ પ્રદેશોનું)
કંપન છે ત્યાં સુધી કર્મનો બંધ છે. (કંપન શેનાથી થાય? વીર્યંતરાયના લયોપશમથી) જેટલી રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેટલો કર્મબંધ પણ તીવ્ર, જ્યાં ચંચળતા ત્યાં કર્મવર્ગણા ચોંટે જ. યોગ છે ત્યાં સુધી વેશ્યા છે. તેમનોયોગના પરિણામ-રસબંધનું મૂળ)
જ્યાં ચંચળતા ત્યાં લેશ્યા હોય જ. જ સમજીએ તો મોક્ષની ચાવી આપણા જ હાથમાં છે. અજ્ઞાનને કારણે મોક્ષ
થતો નથી. જીવ દર્શન મોહનીય વગેરે કર્મના ઉદયના કારણે મોક્ષનો ઉપાય
જાણતો નથી, ને ઉપચાર કરતો નથી, માટે રખડ્યા કરે છે. ================= ૨૩૭ -KNEF==============