SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ભગવાનનાં વચનોમાં શંકા કરે, સમકિત જાય. સાંશયિક મિથ્યાત્વ. મરીચિના ભવમાં સમકિત ગુમાવ્યું, ૧૬મા ભવે વળી મેળવ્યું. ૫. અનુપયોગ દશા, અજ્ઞાનતા, સમજણનો અભાવ. અનાભોગિક મિ. કીડી-મકોડા, પશુ-પંખી, કેટલાક અજ્ઞાની માનવો. કર્મ ચાર દરવાજાઓથી આત્મામાં પ્રવેશ કરે છે. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય અને ૪. યોગ. જૈન દર્શનમાં સમકિત પામ્યા પછી જ પ્રવેશ થયો કહેવાય. ત્યાંથી જ ભવની ગણત્રી પણ થાય છે. • ઉસૂત્ર વચન મહાપાપ છે. • સુસૂત્ર વચન મોટો ધર્મ છે! સમકિત પ્રાપ્ત કરવા ક્રોધ (કષાયો), કામ વાસના, આસક્તિ આદિ દોષોથી ચેતતા રહેવું પડે. પાંચ પ્રકારનાં મિથ્યાત્વ જાય, સમકિત આવે એટલે પહેલું દ્વાર બંધ થાય. બાકીનાં ત્રણ દરવાજા તો ખુલ્લા જ રહે. સર્વવિરતિ આવતા બાકીનાં બે દરવાજા ખુલ્લા રહે છે. અવિરતિનો દરવાજો થોડો ઘણો બંધ થાય તે દેશવિરતિ. વિરતિ એટલે પાપોથી અટકવું. બધા જ પાપોથી અટકવું તે સર્વવિરતિ. અવિરતિ ૧૨ પ્રકારે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. છ હિંસાથી અટકવું તે છ પ્રકાર + પાંચ ઈન્દ્રિય અને મનની અવિરતિ. ગૃહસ્થ જીવનમાં પાપ ન કરવું અને ન કરાવવુંની પ્રતિજ્ઞા પરંતુ પાપની અનુમોદના તો ચાલુ જ રહે છે. આ રાગ આગ જેવો છે. લેષ ધુમાડા જેવો છે. આ આગ વિના ધુમાડો ન હોય તેમ રાગ વિના વેષ ન હોય. લોભ (આસક્તિ)ને સર્વ કષાયોનું મૂળ કહ્યું છે. તે છેક ૧૦મા =================^ ૨૩૩ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy