SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી જંજીરોથી નીકળે, પર વસ્તુમાં નહીં મુંજવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. (શ્રીમદ્ રાજચંદ્ર) ન ઈચ્છો તોય આવે એનું નામ દુઃખ અને ન ઈચ્છો તો પણ ચાલી જાય તેનું નામ સુખ! ચક્રવર્તી ભરત મહારાજાને પાંચેય સુખ પરાકાષ્ઠાના મળ્યાં છતાંયે એ પાંચેય સુખ અસાર છે એવી માન્યતા હૈયે દૃઢ થયેલી હતી. એની રોજ યાદી થાય એવી વ્યવસ્થા પણ કરી હતી. એટલે જ ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પામી મુક્ત થઈ પરમપદને પામ્યા. મોક્ષે કોણ જઈ શકે? જ મોહને જીતે તે મોક્ષે જાય. સંખ્યા વર્ષના આયુષ્યવાળા યુગલિકો ના જઈ શકે. સંજ્ઞી, ભવ્ય, ઓછામાં ઓછી ઉમર ૯ વર્ષ. પ્રથમ સંઘયણી – વજઋષભ નારાજી સંઘયણ. ઉંચાઈ કાયા ૫૦૦ ધનુષ. * કેટલા જીવો એકી સાથે મોક્ષે જઈ શકે ? ૧ સમયમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા ૦૨ ૨ હાથની કાયાવાળા ૦૪ મધ્યમ અવગાહના ૧૦૮ અંતગડ, અંતકૃત કેવળી ક્યા? જેનું કેવળજ્ઞાન અને નિર્વાણનું અંતર ૨ ઘડી હોય. દા.ત. મેતારજ મુનિ, ગજસુકુમાલ, મરૂદેવા માતા. અંતરકાળ કેટલો? (મોક્ષે જનારા જીવો વચ્ચે) જ.-૧ સમય, ઉ.-૬ મહિના * અનંતર કાળ (સતત, in a raw) કેટલો? જ.-૨ સમય સતત ૨ સિદ્ધ થાય જ Kakkkkkkkkkkkkkkkk ૨૦૪-kkkkkkkkkkkkkkkkkk
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy