________________
ઉ.-૮ સમય સતત ૮ સમય સુધી સિદ્ધ થાય, મોક્ષે જાય. એક સમયે ઉ. ૧૦૮ સાધુ મોક્ષે જાય
૧૦ નપુંસક મોક્ષે જાય
૨૦ તીર્થકર મોક્ષે જાય. રસ ભરી વિગતો : ત્રીજા આરાનાં અંતે ૭ કુલકરો થાય. ૩ - હકાર નીતિવાળા ૧ - મકાર નીતિવાળા ૩ - ધિક્કાર નીતિવાળા અગ્નિ પહેલા, બીજા, ત્રીજા અને છઠ્ઠા આરામાં હોતી નથી.
ચક્રવર્તી હોય ત્યારે બળદેવ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ ના હોય. ચક્રવર્તીનાં ૧૪ રત્નોમાં ૭ એકેન્દ્રિય + ૭ પંચેન્દ્રિય રત્નો હોય છે.
=================^ ૨૦૫ -KNEF==============