________________
****
* અનુમોદના પ્રગતિનો એક રાજમાર્ગ છે.
પુરુષ કરતાં સ્ત્રી વિવિધ રીતે જુદા સ્વભાવવાળી જોવા મળે છે. પાંચ ધાત્રીઓ
܀
પુત્રને કુળદીપક તો પુત્રીને લક્ષ્મી કહ્યાં છે. તીર્થંકરના જીવને ઉછેરવા માટે ઈન્દ્રદેવ ૫ ધાત્રીઓ (સ્ત્રીઓ) નિયુક્ત કરે છે.
܀
(૧) ક્ષીરધાત્રી : સ્તનપાન કરાવનાર
(૨) મજ્જનધાત્રી : સ્નાનાદિ કરાવનાર (૩) મંડનધાત્રી : શૃંગારાદિ કરાવનાર (૪) ખેલનધાત્રી : ક્રીડાદિ કરાવનાર
(૫) અંતર્ધાત્રી : ગોદમાં લઈ ફે૨વના૨
શ્રદ્ધાને સર્વરોગ નિવારણ કરનારી ધનવંતરી કહી છે. તીર્થંકર પ્રત્યેની ‘શ્રદ્ધા’ જેટલી દઢ તેટલા પ્રમાણમાં ભગવાનનાં ‘અતિશય’ ને કારણે ઈતિ ઉપદ્રવ, દુઃખ, કષ્ટ દૂર થાય જ છે.
ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ડ પણામો બહુફલો હોઈ, નર તિરિ એસુ વિ જીવા, પાર્વતિ ન દુ:ખ દોગચ્યું.
(ઉસગ્ગહરં) મહામંત્રનો પ્રભાવ દૂર રહો. હે પુરુષદાનીય પાર્શ્વનાથ પ્રભુ! આપને ત્રિકરણ યોગે ભાવપૂર્વક કરેલો નમસ્કાર કર્યાથી પણ મનુષ્યતિર્યંચ આદિ જીવો દુઃખ-દરિત્ર્ય કે દુર્ગતિ પામતાં નથી.
મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ ઃ
·
* પીત્ત વર્ણનું ધ્યાન
સ્થંભન કરાવે,
• રક્ત વર્ણનું ધ્યાન - સ્મરણ, વશીકરણ કરે,
• શ્યામ વર્ણનું ધ્યાન - પાપીઓને શાંત ઉચ્ચાટન કરે,
•
લીલ વર્ણનું ધ્યાન - ઈહલોકના લાભ આપે, અને
શ્વેત વર્ણનું ધ્યાન - શાંતિ આપે, કર્મક્ષય કરે.
****************** 200 ******************
=
•