SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ **** * અનુમોદના પ્રગતિનો એક રાજમાર્ગ છે. પુરુષ કરતાં સ્ત્રી વિવિધ રીતે જુદા સ્વભાવવાળી જોવા મળે છે. પાંચ ધાત્રીઓ ܀ પુત્રને કુળદીપક તો પુત્રીને લક્ષ્મી કહ્યાં છે. તીર્થંકરના જીવને ઉછેરવા માટે ઈન્દ્રદેવ ૫ ધાત્રીઓ (સ્ત્રીઓ) નિયુક્ત કરે છે. ܀ (૧) ક્ષીરધાત્રી : સ્તનપાન કરાવનાર (૨) મજ્જનધાત્રી : સ્નાનાદિ કરાવનાર (૩) મંડનધાત્રી : શૃંગારાદિ કરાવનાર (૪) ખેલનધાત્રી : ક્રીડાદિ કરાવનાર (૫) અંતર્ધાત્રી : ગોદમાં લઈ ફે૨વના૨ શ્રદ્ધાને સર્વરોગ નિવારણ કરનારી ધનવંતરી કહી છે. તીર્થંકર પ્રત્યેની ‘શ્રદ્ધા’ જેટલી દઢ તેટલા પ્રમાણમાં ભગવાનનાં ‘અતિશય’ ને કારણે ઈતિ ઉપદ્રવ, દુઃખ, કષ્ટ દૂર થાય જ છે. ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ડ પણામો બહુફલો હોઈ, નર તિરિ એસુ વિ જીવા, પાર્વતિ ન દુ:ખ દોગચ્યું. (ઉસગ્ગહરં) મહામંત્રનો પ્રભાવ દૂર રહો. હે પુરુષદાનીય પાર્શ્વનાથ પ્રભુ! આપને ત્રિકરણ યોગે ભાવપૂર્વક કરેલો નમસ્કાર કર્યાથી પણ મનુષ્યતિર્યંચ આદિ જીવો દુઃખ-દરિત્ર્ય કે દુર્ગતિ પામતાં નથી. મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ ઃ · * પીત્ત વર્ણનું ધ્યાન સ્થંભન કરાવે, • રક્ત વર્ણનું ધ્યાન - સ્મરણ, વશીકરણ કરે, • શ્યામ વર્ણનું ધ્યાન - પાપીઓને શાંત ઉચ્ચાટન કરે, • લીલ વર્ણનું ધ્યાન - ઈહલોકના લાભ આપે, અને શ્વેત વર્ણનું ધ્યાન - શાંતિ આપે, કર્મક્ષય કરે. ****************** 200 ****************** = •
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy