________________
सप्तग्रामे च यत्पापम्, अग्निना भस्मसात्कृते ।
तदैव जायते पापं, मधुबिन्दु प्रभक्षणात् ।।२।। અર્થ અગ્નિ વડે સાત ગામ બાળીને ભસ્મ કરવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મધનું એક બિંદુ માત્ર ભક્ષણ કરવાથી લાગે છે.
यो ददाति मधु श्राध्धे, मोहितो धर्मलिप्सया ।
સ વાતિ નર ઘોર, રવઃિ સહ તરેઃ //રૂ II અર્થ : જે પુરુષ ધર્મ થવાની ઈચ્છાથી, મોહ પામીને શ્રદ્ધાથી મધ આપે છે, તે પુરુષ તેના લંપટ ખાનારાઓની સાથે નરકમાં જાય છે.
અહિં અનુમોદનાનું ભયંકર પાપ સમજાવ્યું છે :
બીજા દુષ્કૃત્ય કે શાસન વિરુદ્ધ પ્રરૂપણા કરતા હોય ત્યાં, તેવાને ધર્મ થવાની ઈચ્છાથી, સાથ આપવાથી દુષ્પરિધાન રૂપ અનુમોદનાનું પાપ સહન કરવું પડે છે. અનુમોદનાને સમજીએ, શુભ અનુમોદનામાં રાચીએ.
સમકિતના 9 પ્રભાવક સમકિતના ૬ પ્રભાવક કહ્યા છે :
જે મુનિ જિન પ્રરૂપિત આગમની પ્રરૂપણા સમયને અનુસાર કરી જાણે તથા તીર્થને શુભ માર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે.
પહેલા પ્રભાવક : વજસ્વામી. બીજા પ્રભાવક : સર્વજ્ઞસૂરિ. કમળ નામના યુવકનું ઉદાહરણ.
કમળ જીવ, સ્વર્ગ, મોક્ષ સર્વને આકાશને આલિંગન કરવા જેવું, ઘોડાના શિંગડા જેવું અસત્ય માનતો. એને સમજાવવા લબ્ધિધર મુનિ એને પસંદ વિષયની સમજણ આપી સાચે માર્ગે લાવવા માટે ૪ પ્રકારની સ્ત્રી વિષેની વાત કરે છે.
૧. પદ્મિની-સૌથી ઉત્તમ, ૨. હસ્તિની-સહેજ ઉતરતી, ૩. ચિત્રણી (થોડી ઉતરતી, ૪. શંખિની-સૌથી કનિષ્ઠ.
પવિની : રાજહંસ જેમ મંદ મંદ લીલા સહિત ગમન કરે છે. કૃશ ઉદર ઉપર =================^ ૧૯૪ -KNEF==============