SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ >>>> દ્રવ્યમન જડ છે. મન:પર્યાપ્તિ : મગજ જડ છે. મગજ તે જડ છે. તેમાં રહેલી nervous system(ચેતા તંત્ર) પણ જડ છે, જૈવિક, રસાયણો, પ્રવાહી બધું જડ છે. મગજનું નિયંત્રણ ચેતના (આત્મા) વડે જ થાય છે. * મન એ જ ચિત્ત ઉપયોગ મન ચૈતન્યમય સ્વાર્થવૃત્તિ • કામવાસના • • આ ભવની, ગત ભવોની અસંખ્ય વૃત્તિઓ • સંસ્કારો બધાં ચેતના સ્વરૂપ છે. ભાવમન ચૈતન્યમય છે. • અશુદ્ધ ચેતના, મોહાત્મક ચેતના, વિકૃત ચેતના તે ભાવમન શુદ્ધ ચેતના - જ્ઞાન ચેતના તે આત્મા છે. * ભાવ • લબ્ધિમન જડ છે. અહીં ચેતના નથી. જડ છે. storage of all feelings મનનું ગોડાઉન છે. ઉપયોગ મન કરતા કરોડગણું વિશાળ છે. શુદ્ધ ભાવ તે જ્ઞાન ચેતના છે. આત્માનું મૂળ સ્વરૂપ છે. મગજ તે મનઃ પર્યાપ્તિ છે, મન નથી. મનઃ મનની સક્રિયતા (Activeness) ૨૪ કલાક ચાલુ જ હોય. અશુદ્ધ ભાવ શુભ ભાવ-અશુભ ભાવ મનનાં બે પ્રકાર : ૧. દ્રવ્યમન : મગજથી પણ અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલ છે. ૨. ભાવમન : ઉપયોગમન અને લબ્ધિમન. ****************** 192 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy