________________
જે થાય તે સારા માટે
પ્રતિકૂળ ઘટનામાં કુદરતનો સંકેત! જમવામાં આમંત્રણ ના આપ્યું. 2441264Hi Food Poison...?? શરીર નિરોગી, સારું થયું. આરાધના થશે. શરીરમાં રોગ આવ્યો સારું થયું. કર્મ ખપાવશું....! ભોંય પર સૂવું પડ્યું સારું થયું. પડવાની બીક જ નહિં. સુખ સંપત્તિ મળ્યા સારું થયું. પુણ્ય અનુકૂળ છે, ધર્મ થશે. વિપત્તિઓએ ઘેર્યા સારું થયું. ધર્મ યાદ આવશે. આંખોમાં તેજ સારું છે, સારું થયું. પ્રભુદર્શન, જીવરક્ષા, શાસ્ત્ર વાંચન થશે. આંખો ગઈ સારું થયું.
અંદર જોઈશું...! નોકર કામ કરવા આવ્યો સારું થયું. આરાધનાનો સમય વધુ મળશે. નોકરનો ખાડો, ના આવ્યો સારું થયું. કસરત થશે. પૈસા ખૂબ કમાયા સારું થયું. દાનમાં, સુકૃત્ય કરીશું. પૈસા ગુમાવ્યા સારું થયું.
પાપ ઓછા થશે. ચા મોળી થઈ છે સારું થયું. diabetesથી બચાશે. & Societisની પત્ની ઝઘડાખોર મળી હતી. ક્ષમાથી પોતે મહાન થયો! - એક યુવાન લગ્ન પૂર્વે મુંઝવણમાં હતો. ચિંતા ના કરીશ. અનુકૂળતા મળશે
તો જીવનમાં વિખવાદ નહીં થાય. ઝઘડાખોર મળશે તો જગતને બીજો સોક્રેટીસ મળશે. જીવનમાં બે ઉદ્દેશો જો ના હોય તો? ગુણપ્રાપ્તિ અને દોષ નિવારણ. આ
બે ઉદ્દેશો વગર ધર્મ અધર્મ બની રહે છે. જ અનુકૂળતાના દાસ ન બનો, પ્રતિકૂળતાથી ઉદાસ ન બનો. આ જ સાધકનું
લક્ષણ છે. આ વિચારધારા પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલી નાંખે છે. જ આત્માની વાતો ઘણી કરી, હવે આત્મા સાથે વાતો કરીએ. માટે જ
સામાયિક કરવાનું વિધાન છે. એ આત્મા નજીક લઈ જાય છે. =================^ ૧૫૯-KNEF==============