SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ » પરમાત્માની વાણી સાંભળો - પાણી જેવી - શીતળતા આપશે પરમાત્માની વાણી વિચારો - દૂધ જેવી - પુષ્ટતા આપશે. પરમાત્માને વાણી વાગોળો - અમૃત જેવી - શાશ્વત આનંદ આપશે. * શ્રાવક જીવન એક રાધાવેધ : રાધાવેધ : ઉપર પૂતળી ફરે શ્રાવક જીવન ઃ રાગ દ્વેષની પૂતળી • સાધકની નજર નીચે પાણીમાં • સાધકની નજર સંસાર સાગરમાં • લક્ષ્ય વાંધવાનું ઉપર • મોહને વીંધવાનો છે - લક્ષ્ય : મોક્ષ • બે પલ્લામાં બે પગ મૂકે • અનુકૂળતા અને પ્રતિકૂળતા - બે પલ્લા • ઉપર આરાવાળા ચક્રો ફરે • આઠ આરા તે પ્રમાદ ૮ પ્રકારે જેમાં પૂતળી મૂકી હોય અનુકૂળતા - પ્રતિકૂળતાના ચક્રો • એક પૂતળીને જ જુએ • આરાધનામયી શ્રાવક એક મોહને જ અને આંખને વિંધે જુએ . દર્શનમોહને વિધે. • ભવનો ભય જાગે ત્યારે મોક્ષની લય લાગે! આને કહેવાય શ્રાવક સાત માત્ર મજુરો વિષયમો : જેની સમાપ્તિ સારી એજ વસ્તુ સારી. દુનિયામાં કોઈપણ સુખનું અંતિમ પરિણામ શું? વર્તમાન જન્મમાં દુર્ગતિ, આવતા જન્મમાં પણ દુર્ગતિ, આત્માનું સુખ અનંત છે, અંત વગરનું છે અવ્યાબાધ સુખ છે. જંબૂસ્વામીજી, સ્થૂલિભદ્રજી, વજસ્વામીજી, પેથડશા આદિ અનેક બ્રહ્મચારીઓનું સતત સ્મરણ શ્રાવક કરે! બ્રહ્મચર્ય એટલે અડધી દીક્ષા. નારી નરકની દીવડી, નર નરકનો દીવડો અરસપરસ ચિંતન કરે. સ્ત્રી સાથે વસતા શ્રાવકની સાવધગિરિ અગ્નિ સાથે કામ લેતી સ્ત્રીની જેવી, ભર દરિયામાં નાવિક જેવી, સાપને નચાવતા મદારી જેવી હોવી જોઈએ! ===================^ ૧૪૮ -Kkkekekekekekekekekekekekek
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy