SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ * આત્માનો ભાર ક્ષમાથી હળવો થાય છે, નાશ પામે છે. માણસની શક્તિનો અંદાજ એની ક્ષમાથી માપી શકાય છે. - આપણી પાસે ક્ષમા હોય જ છે, પરંતુ જરૂર પડે ત્યારે જ નથી હોતી. ક્ષમાના દ્રષ્ટાંતો : જ પાર્થ પ્રભુની ક્ષમા. ૧૦-૧૦ ભવો સુધી કમઠની રાડરંજાડ સામે પ્રભુ જીતી ગયા. જ ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ ૯ ભવ સુધી સાથે રહ્યા. ક્ષમાને કારણે રાજા ફાવી ગયા, તાપસ દુઃખી જ રહ્યો. ક્ષમાના સાગર ભગવાન મહાવીર. * પ્રાણાંત સંકટો સામે વીરનું ભૂષણ જાળવ્યું. એક નમામિ વીર ગિરિસાર ધીર. જ ગોવાળીયો કાનમાં ખીલા નાખી સતાવી ગયો, મહાવીર વીર જ રહ્યા. મક શિષ્ય ગોશાળો. મેરી બિલ્લી મુજ સે મ્યાઉંનો અન્યાય સહન કર્યો. સગા દીકરી-જમાઈ વિરુદ્ધ થયા, ભરી સભામાં જમાલી પોતાને વધુ જ્ઞાની કહેતો. બુઝ બુગ્ઝ કિં ન સંબુઝહ? સમજ સમજ ચંડકૌશિક, તને કેમ સમજાતું નથી? ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય. નમાલા અને કાયર માણસો જ કજિયાખોર થાય. ક્ષમા માણસને પરમાત્મા બનાવે છે. જ પાર્શ્વનાથની ક્ષમઃ ૧૦-૧૦ ભવો સુધી કમઠ તેમને રંજાડતો-સતાવતો, અરે મારી પણ નાખતો, પહેલા ભવે જ મોટી પત્થરની શીલાથી પ્રભુનો જીવ ચગદી નાખ્યો હતો.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy