________________
* આત્માનો ભાર ક્ષમાથી હળવો થાય છે, નાશ પામે છે.
માણસની શક્તિનો અંદાજ એની ક્ષમાથી માપી શકાય છે. - આપણી પાસે ક્ષમા હોય જ છે, પરંતુ જરૂર પડે ત્યારે જ નથી હોતી. ક્ષમાના દ્રષ્ટાંતો : જ પાર્થ પ્રભુની ક્ષમા. ૧૦-૧૦ ભવો સુધી કમઠની રાડરંજાડ સામે પ્રભુ
જીતી ગયા. જ ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ ૯ ભવ સુધી સાથે રહ્યા. ક્ષમાને
કારણે રાજા ફાવી ગયા, તાપસ દુઃખી જ રહ્યો.
ક્ષમાના સાગર ભગવાન મહાવીર. * પ્રાણાંત સંકટો સામે વીરનું ભૂષણ જાળવ્યું. એક નમામિ વીર ગિરિસાર ધીર. જ ગોવાળીયો કાનમાં ખીલા નાખી સતાવી ગયો, મહાવીર વીર જ રહ્યા. મક શિષ્ય ગોશાળો. મેરી બિલ્લી મુજ સે મ્યાઉંનો અન્યાય સહન કર્યો.
સગા દીકરી-જમાઈ વિરુદ્ધ થયા, ભરી સભામાં જમાલી પોતાને વધુ જ્ઞાની
કહેતો.
બુઝ બુગ્ઝ કિં ન સંબુઝહ? સમજ સમજ ચંડકૌશિક, તને કેમ સમજાતું નથી? ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય. નમાલા અને કાયર માણસો જ કજિયાખોર થાય.
ક્ષમા માણસને પરમાત્મા બનાવે છે. જ પાર્શ્વનાથની ક્ષમઃ ૧૦-૧૦ ભવો સુધી કમઠ તેમને રંજાડતો-સતાવતો,
અરે મારી પણ નાખતો, પહેલા ભવે જ મોટી પત્થરની શીલાથી પ્રભુનો જીવ ચગદી નાખ્યો હતો.