________________
૩ દંડ : ૩ ગારવ (મન, વચન, કાયા), ૩ શલ્ય (દ્ધિ, શાતા, રસ) અને ૩ ગુપ્તિ (મિથ્યાત્વ, માયા, નિયાણું) ૪ સંજ્ઞાઓ : સંજ્ઞાઓ : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. કષાયો ઃ ક્રોધ, માન, માયા, લોભ. ધ્યાન ઃ આર્ત, રૌદ્ર, ધર્મ, શુકલ. વિકથા : સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા, રાજકથા. ૫ સમિતિ ઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાન, ભંડ, મત્ત નિખેવણા, પરિષ્ઠાપનિકા. ૫ ક્રિયાઓ કાયિકી, અધિકરણીકી, પ્રદેષકિ, પરિતાપનિકી, પ્રાણાતિપાતકી. સંયમઃ ૫ અવ્રત ત્યાગ, ૫ ઈન્દ્રિય જય, ૪ કષાય જય, મન, વચન, કાયાથી નિવૃત્તિ. છે વેશ્યાઓ : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ, શુકલ. છ કાય જીવો ઃ પૃથ્વીકાય, અકાય, વાયુકાય, તેઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. ૭ ભય ઃ ઈહલોક, પરલોક, રાજા, પાણી, અગ્નિ, વિષ, હિંસક પ્રાણી. ૮ મદઃ જાતિ, કુળ, બળ, રૂપ, ઐશ્વર્ય, વિદ્યા, લાભ. ૯ બ્રહ્મચર્યની વાડો : વસતિ, શયન-આસન, રાગયુક્ત કથા, ઈન્દ્રિય નિરોધ, શૃંગાર ત્યાગ, ભારે ભોજન ત્યાગ, તૃષ્ણા ત્યાગ, ભોગપભોગ
સ્મૃતિ વર્જન, ઉત્તેજક ખોરાક ત્યાગ. ૧૦ પ્રકારે શ્રમણ ધર્મ : ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), અનાસક્તિ, તપ, ૧૭ પ્રકારે સંયમ, શુદ્ધિ, પવિત્રતા, ત્યાગ, બ્રહ્મચર્ય.
અને ૪ સંજ્ઞાઓમાં આહાર સંજ્ઞાને પહેલી મૂકો. માનવીને ભૂખનું દુઃખ ભોગવવાનું આવે ત્યારે માનવી કઈ પરિસ્થિતિમાં શું કરી બેસે તેની વાત કૌરવોની રાજમાતા ગાંધારી વિશે વાંચતાં એકેક રૂંવાટાઓ ઊભી કરી દે તેવી છે. જ જન્મ લેવામાં કોઈની શક્તિ કે ઈચ્છા કામમાં આવતી નથી. પરંતુ પોતાનાં
ઋણાનુબંધ જે જે સ્થાનોમાં જે જે જીવો સાથે ચૂકવવાના હોય છે તથા
================= ૧૧૯-KNEF==============