________________
તમે પણ શું છો? ભગવાનના આ શબ્દો ખૂબ જાણવા સમજવા જેવા છે.
તો શું? (ઠપકો આપે છે.) જ આશિષના સથવારે કલેશનો દરિયો તરવાનો છે, સાથે પુરુષાર્થના હલેસા
લેવાનાં છે! * જે સ્વયંના અજર અમર એક આત્માને જાણે છે, તે સંસારના સમસ્ત ભાવને
જાણી લે છે. ગ ગાર્ફ સો સવ ના ભગવાને કહ્યું છે :
માણસે રસ્તાના જાણકાર થવું જોઈએ. માર્ગ અને ઉન્માર્ગ, જ્ઞાનથી જણાય છે. અજ્ઞાની કે અર્ધ વિષ્પોએ બતાવેલા માર્ગો ઉન્માર્ગ જ છે. અજ્ઞ જીવો ચાલે તો ઘણું છે, પણ પહોંચતા કશે નથી. જીવ જ્યારે સતત ઘસડાઈ-તણાઈ રહ્યો છે ત્યારે શરણ-આશરારૂપ દ્વીપ, ઉત્તમ ધર્મદ્વીપ જ છે. આ સત્યના દ્વીપ ઉપર સમુદ્ર કે જળરાશિનો ધસમસતો
પ્રવાહ પહોંચી શકતો નથી. જન્મ-મરણનો પ્રવાહ એવો જ છે. * “આશ્રવ’ વિનાનું શરીર નાવ છે. જીવ નાવિક છે. સંસાર એ ભવસાગર
છે, તેને પાર પામવાનો છે. જિનેશ્વરરૂપી સૂર્ય, જીવોને મોહરૂપી અંધકાર
દૂર કરવા દ્વારા સર્વ તત્ત્વ વિષયક પ્રકાશરૂપી અજવાળા આપશે જ. * મોક્ષના અન્ય નામો ઃ નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેત્ર, શિવ,
અનાબાધ, અચલ, અનંત, અપુનરાવર્ત વગેરે. એક જૈન ધર્મના ઘણા ઘણા ભેદ આજે પડેલા છે. એમાં મુખ્ય બે ઃ ૧. શ્વેતાંબર : (૧) મંદિરમાર્ગી, (૨) સ્થાનકમાર્ગી, (૩) તેરાપંથી. આ સિવાય શ્વેતાંબર મૂર્તિપૂજકમાં તપાગચ્છ, પાયજંદગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, લોંકાગચ્છ, ત્રિસ્તુતિકમત. વળી આમાં પણ નાની મોટી વાતના ભેદને કારણે બીજી પણ જુદાપણાની ગહનતા છે.
૨. દિગમ્બર : (૧) તેરાપંથી, (૨) વીસપંથી. =================K ૯૦ -KNEF==============