________________
અનુપ્રેક્ષા'
મહાવીર તમે તો તરી ગયા અમે હજુ યે ભવ ભવ સરી રહ્યાં મહાવીર તમે જે કહી ગયા અમે ના કરવાનું કરી રહ્યાં. મહાવીર.
કષાયો કર્યા, ના સત્ય પીછાયું ખોટાને સાચું કરી માણ્યું વક્ર અને જડ પ્રજા અને પ્રભુ આંકીએ દાન તણી કિંમત વિભુ.. ઉન્માર્ગના પંથે વિચારી રહ્યાં અમે ના કરવાનું કરી રહ્યાં... મહાવીર..
*“અનુપ્રેક્ષા'નું અમૂલ્ય એક તારણ સન્મતિ, અમૂઢ દૃષ્ટિ હજો ધારણ વહીવટ સહુ જિનમતિથી કરીએ “સાચું તે મારૂં” મંત્ર અનુસરીએ. મહાવીરની આ વાણી જો વિસરી રહ્યાં તમે ના કરવાનું કરી રહ્યા. મહાવીર..
“શ્રદ્ધાંધ'
Feb 2009
* અનુપ્રેક્ષા = Introspection, મનન • અમૂઢ દૃષ્ટિ= વિવેક બુદ્ધિ, સારા નરસાની સમજ
=================k ૭૪ -KNEF==============