________________
અહિંસા... મહાવીરની... મહાવીર ભગવાને અહિંસાની વ્યાખ્યા
આવી જ કંઈક આપી છે... દરેક આત્મા તે તું તારાથી ન કોઈ જુદા બધાં એક જ એક.
અને છતાં.. બધાં જ સ્વતંત્ર!
કિતાબ' કહેવાને શબ્દો ના મળ્યા
લખાઈ ગઈ કિતાબ પૂર્વ જન્મનાં નાતાઓ
પ્રગટાવે અધૂરાં ખ્વાબ! ભળે જ્યાં સાથે ઉદાર દિલની
સૂરીલી સિતાર અગમ્ય બનીને રહી જતી
અમ જીવનની પગથાર!
શ્રદ્ધાંધ”