________________
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના વસ્તુનષ્ઠ પ્રશ્ન
૧૦૩
અધ્યાય - ૬ પ્રશ્ન ૧૫ : વ્યવહારાભાસીઓમાં .................. બેઇમાન મિથ્યાદષ્ટિ છે.
(૧) કુલ અપેક્ષા ધર્મધારક (૨) પરીક્ષા રહિત આજ્ઞાનુસારી
(૩) ધર્મબુદ્ધિ થી ધર્મધારક (૪) સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક પ્રશ્ન ૧૬: ...............બગડેલા પરિણામ કહેવાય છે.
(૧) નિમ્નોત કોઇ નહીં (૨) ક્રિયાથી વિપરીતા
(૩) અભિપ્રાયથી વિપરીત (૪) ક્રિયા-અભિપ્રાયથી વિપરીત પ્રશ્ન ૧૭: અભિપ્રાય ની યથાર્થતા અયથાર્થતા...................આધારિત છે.
(૧) વસ્તસ્વરૂપાનુસાર (૨) ક્રિયાનુસાર
(૩) પરિણામોનુસાર (૪) લૌકિક માન્યતાનુસાર પ્રશ્ન ૧૮: પંડિત ટોડરમલજીએ વાસનાનો અર્થ ...............કર્યો છે.
(૧) મનની વિપરીતતા (૨) સાત તત્ત્વનું અયથાર્થ શ્રદ્ધાના
(૩) વિષય ભોગની લાલસા (૪) પરસ્ત્રીના પ્રતિ ખોટો ભાવા પ્રશ્ન ૧૯: ...............થી ક્રિયા-પરિણામમાં સંતુલન થઇ શકે છે.
(૧) ધ્યાન લગાવા (૨) શાસ્ત્ર વાંચવા
(૩) રાગાદિ દૂર થવા (૪) ઉપરના બધા પ્રશ્ન ૨૦ : માત્ર દ્રવ્યલિંગી નું ગુણસ્થાન ................. છે. (૧) પહેલું
(૨) ત્રીજું (૩) ચોથું
(૪) પહેલા થી પાંચમા સુધી પ્રશ્ન ૨૧: કોઇ જીવને ................... ફળ મળે છે.
(૧) પોતાની પ્રતીતિ અનુસાર (૨) શાસ્ત્રાનુસાર
(૩) કૃત-સાધનાનુસાર (૪) જ્ઞાનાનુસાર પ્રશ્ન ૨૨ : ઘાતિ કર્મ નો બંધ ............... થાય છે.
(૧) કષાય શક્તિના અનુસાર (૨) બાહ્ય પ્રવૃતિના અનુસાર
(૩) ક્રિયા અનુસાર ' (૪) ઉપરોક્ત કોઇ નહીં પ્રશ્ન ૨૩: સમ્યકત્વી દ્રવ્યલિંગી ની ભક્તિ ............... ના કારણે કરે છે. (૧) સમ્યકત્વ
(૨) વ્યવહાર ધર્મ (૩) લોક માન્યતા (૪) નમ્રતા પ્રશ્ન ૨૪: સુધરવાની અપેક્ષા એ ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમ
......... છે. (૧) અભિપ્રાય-પરિણામ-ક્રિયા (૨) અભિપ્રાય-ક્રિયા-પરિણામ (૩) પરિણામ-ક્રિયા-અભિપ્રાય (૪) ક્રિયા-પરિણામ-અભિપ્રાય