________________
૧૦૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
અધ્યાય - ૩ પ્રશ્ન ૭: ક્રિયા-પરિણામ માં ....................સંબંધ છે.
(૧) પરિણામ-પરિણામી (૨) કર્તા-કર્મ
(૩) નિમિત્ત-નૈમિત્તિક (૪) નિષેધ્ય-નિષેધક પ્રશ્ન 2: ચોથા ગુણસ્થાનમાં મુખ્યતઃ................માં નિર્મલતા આવે છે. (૧) શ્રદ્ધા
(૨) જ્ઞાન (૩) શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (૪) જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રશ્ન :: અભિપ્રાયની વિપરીતતામાં...................નિમિત્ત છે.
(૧) ચારિત્રમોહ (૨) દર્શનમોહ (૩) ક્રિયા
(૪) પરપદાર્થ
અધ્યાય - ૪ પ્રશ્ન ૧૦ : સૂક્ષ્મતાથી સ્થૂલતાના ક્રમમાં ક્રિયા-પરિણામ-અભિપ્રાયનો ક્રમાં
.......... છે. (૧) ક્રિયા-પરિણામ-અભિપ્રાય (૨) પરિણામ-ક્રિયા-અભિપ્રાય
(૩) ક્રિયા-અભિપ્રાય-પરિણામ (૪) અભિપ્રાય-પરિણામ-ક્રિયા પ્રશ્ન ૧૧:પરિણામની દશા.................નિર્ધારિત હોય છે.
(૧) ગુરૂજી દ્વારા (૨) ક્રિયા દ્વારા (૩) અભિપ્રાય દ્વારા (૪) ફળ દ્વારા
અધ્યાય - ૫ પ્રશ્ન ૧૨ : જીવન પર સીધો પ્રભાવ ............... નો પડે છે. (૧) ક્રિયા
(૨) પરિણામ (૩) અભિપ્રાય (૪) ઉપરના બધા પ્રશ્ન ૧૩: વાસ્તવિક સુખ દુઃખનો સંબંધ ...............છે.
(૧) ક્ષયોપશમ (૨) રાગ-દ્વેષ (૩) અભિપ્રાય
(૪) ક્રિયા પ્રશ્ન ૧૪: જીવ .................નું ફળ ભોગવે છે. (૧) પરિણામો.
(૨) ક્રિયા-પરિણામો (૩) અભિપ્રાય-પરિણામોં (૪) કર્મો