SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૨. ચક્ષુ, અચક્ષુ. ૧૨. જ્ઞાન - નથી. ૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. ૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ. ૧૫. ઉપયોગ-૪. ૨ અજ્ઞાન, ૨ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય. ઉષ્ટથી એક અંતર્મુહૂર્ત. ક્ષુલ્લક ભવ પ્રમાણ. ૧૯. પર્યાપ્તિ - ૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી. ૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે. ૨૩. આગતિ - આઠ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. તેઉકાય વાયુકાયમાંથી જીવો મનુષ્ય થતાં ન હોવાથી અસન્ની મનુષ્યમાં આવતાં નથી. ૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છે. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે : ૧. શરીર-૫. ઔદારિક, વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણ. ૨. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૩ ગાઉ. ૩. સંઘયણ-૬. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૬. ૬. કપાય-૪. ૭. લેશ્યા-૬. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્ઘાત-૭. ૧૦. દ્રષ્ટિ-૩. Page 138 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy