________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુ, અચક્ષુ.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૪. ૨ અજ્ઞાન, ૨ દર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય. ઉષ્ટથી એક અંતર્મુહૂર્ત. ક્ષુલ્લક ભવ પ્રમાણ.
૧૯. પર્યાપ્તિ - ૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - આઠ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. તેઉકાય વાયુકાયમાંથી જીવો મનુષ્ય થતાં ન હોવાથી અસન્ની મનુષ્યમાં આવતાં નથી.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છે. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે :
૧. શરીર-૫. ઔદારિક, વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૩ ગાઉ. ૩. સંઘયણ-૬.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ૬-૧૦ અને ૧૬.
૫. સંસ્થાન-૬.
૬. કપાય-૪.
૭. લેશ્યા-૬.
૮. ઇન્દ્રિય-૫.
૯. સમુદ્ઘાત-૭. ૧૦. દ્રષ્ટિ-૩.
Page 138 of 161