SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 98. तृष्यन्ति परोपकारकरणेषु -- ૧૯. પરોપકાર કરવામાં તૃષાતુર રહે છે. निध्नन्ति प्रमादचौरविघ्नम् - પ્રમાદરૂપ ચોરોના સમૂહને હણે છે. વિમ્પતિ મવપદ્મમળાત્ ૨૦. ૨૦. ૨૬. ૨૧. ભવચક્રના ભ્રમણથી વ્હીએ છે. ૨૨. મુનુષ્યો વિમાર્ગપારિતામ્ -- ઉન્માર્ગચારિતાને ધિક્કારે છે. रमन्ते निर्वृतिनगरीगमनमार्गे ૨૨. ૨૩. ૨૪. ૨૩. મુક્તિરૂપી નગરીમાં જવાના માર્ગમાં રમે છે. उपहसन्ति विषयसुखशीलताम् -- ૨૪. વિષયસુખશીલતાનો ઉપહાસ કરે છે. उद्विजन्ते शैथिल्पाचरणात् २५. ૨૫. શિથિલતાભર્યા આચરણથી ઉદ્વેગ પામે છે. शोचन्ति चिरन्तनदुश्चरितानि ૨૬. ૨૬. ૨૦. ૨૭. ૨૮. ૨૮. ૨૧. ૨૯. -- -- -- -- પ્રાચીન દુરિતોનો શોક કરે છે. गर्हन्ते निजशीलस्खलितानि પોતાના સદાચારોની સ્ખલનાઓની ગર્હા કરે છે. निन्दन्ति भवचक्रनिवासं -- ભવચક્રના નિવાસને નિર્દે છે. आराधयन्ति जिनाज्ञायुवतीम् -- શ્રી જિનાજ્ઞારૂપી યુવતીને આરાધે છે. प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् -- રૂ. 30. ગ્રહણ અને આસેવન રૂપ જે બે શિક્ષાઓ, તે રૂપ બે લલનાઓને સેવે છે. આવી રીતે ધર્માત્મામાં રાગાદિ પણ સદ્ગુણ બને છે. તમે જોઇ શકશો કે-શ્રી વીતરાગ પરમાત્માના સાધુમાં પણ જેને આજે દોષ રૂપ અજ્ઞાન દુનિઆ કહે છે તે આ રીતે હોય છે. આત્મનાશક દોષો અને ભવભ્રમણ ટાળવા માટે આ વસ્તુ જરૂરી છે. હા, સંપૂર્ણ વીતરાગ થઇ ગયા બાદ આવી દશા નથો રહેતી. પણ તે પહેલાં હોય તે નિન્દાપાત્ર નહિ પણ પ્રશંસાપાત્ર છે. શુક્લ પાક્ષિક શ્રાવકનું સ્વરૂપ પૂજ્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રાવકધર્મનું નિરૂપણ કરતાં જણાવે છે કે "परलोयहितं सम्मं सो जिणवयणं सुणेइ उवउत्तो । अइ तिव्य कम्म विगमा मुक्को सो सवगो एत्थ ||” જે કોઇ આત્મા ઉપયોગવાળો થઇને પરલોકમાં હિતને કરવાવાળાં જિનવચનોને શઠતાનો Page 32 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy