SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નરસીભાઈ ભગાભાઈ પટેલ સડોદરા નથી.” “મંદિર કરજો પણ દેવું કરશો નહીં' ઉત્સાહપૂર્વક ખાતમુહૂર્તનું કામ પૂરું થયું. તે દિવસે રૂા.૧૦૦૦૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો સમાગમ થયા મંદિર બાંઘકામ પેટે ભેગા થયા. અને એક હજાર રૂપિયા નાહટા પછી અવારનવાર હું આશ્રમમાં આવતો. સાહેબે આપ્યા. કુલ રૂા.૨૯૦૦/- થયા. પૂરતા પૈસા નહીં થવાથી સંવત્ ૧૯૯૫ની સાલમાં જ્યારે હું આશ્રમ ગામના મુમુક્ષભાઈઓએ પાયાથી માંડી બધું કામ જાતમહેનત માં આવ્યો ત્યારે પૂજ્યશ્રીજીને મળવા ગયો. કરી પૂરું કર્યું. માત્ર એક સુથાર અને એક કડિયાને લાવેલા. તેમણે મને પૂછયું : “ભક્તિ અને મંદિરના બાંધકામમાં રૂા.૪૬૦૦/- વપરાયા. તેમાં રૂા.૨૦૦૦/આત્મસિદ્ધિ બોલાય છે?” બાદ કરતાં રૂ. ૧૭૦૦/- ખૂટ્યા. સ્થાપના દિને આવક જાવક મેં કહ્યું : “ભક્તિ અને આત્મસિદ્ધિ રોજ બોલાય છે. હું બધું થતાં છેલ્લે રૂા. ૩૦૦/- ઘટ્યા, તે શ્રી નાહટા સાહેબે આપીને પણ ભક્તિની જગ્યા એકાંતમાં નહીં હોવાને કારણે પૂરતી સગવડ : દેવું પતાવ્યું. આ પ્રમાણે અમારે આખું મંદિર નિર્માણ થઈ ગયું. મંદિર ગામના મકાનો કરતાં ઊંચુ જોઈએ એટલે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ આજ્ઞા કરી: મંદિર કરજો, સંવત્ ૧૯૯૬ના વૈશાખ સુદ ત્રીજના દિને મંદિરની પણ દેવું કરશો નહીં. નહીં તો આર્તધ્યાન થશે.” પ્રતિષ્ઠા પૂ.શ્રી બ્રહ્મચારીજીની હાજરીમાં થઈ. ત્યાર પછી પાંચ રામવચનની જેમ એમના વચન મિથ્યા થાય નહીં વાર સંઘ સાથે તેઓશ્રી સડોદરા પઘારેલા. પાંચમી વખતે આવ્યા પછી હું શંકરભગતની ઓરડીએ જ્યાં મકામ કરેલો ત્યારે દેવવંદન કર્યા બાદ બહાર અંગાસીમાં કઠેરા ઉપર હાથ ત્યાં ગયો, અને શંકરભગતને વાત કરી કે પૂ.બ્રહ્મચારીજીએ : મૂકી ઊભા રહેલા ત્યારે કહેલું : પૂર્વમાં અડધું ગામ છે, પશ્ચિમમાં મંદિર બાંધવાની આજ્ઞા આપી છે, પણ એ અમારી શક્તિ બહારની અડધું ગામ છે, અને મધ્યભાગમાં મંદિર છે. મંદિર કરતાં ગામના વાત છે. ત્યારે શંકરભગતે કહ્યું : “તમારે મંદિર થઈ જ ગયું. મકાન ઊંચા ના હોય.” એમ પૂજ્યશ્રી સહજ બોલ્યા હતા. તમે બ્રહ્મચારીજીના વચનને શું સમજો છો? રામ વચન મિથ્યા પૂજ્યશ્રીના વચન પ્રમાણે મંદિર ઊંચુ થઈ ગયું જાય તો બ્રહ્મચારીજીના વચન મિથ્યા થાય. માટે કરો તૈયારી. થોડા વખત પછી ગામમાં નવા મકાનો મંદિરથી ઊંચા મંદિર પ્રતિષ્ઠા સમયે દેવું સરભર બંધાયા ત્યારે અમને થયું કે નૂતન મંદિર કરી નવા મકાનો કરતાં પછી અમોએ ખાતમુહૂર્તનું નક્કી કર્યું. આશ્રમમાંથી પૂ.શ્રી મંદિર બે ફૂટ ઊંચુ થાય તેમ કરવું. પરમ કૃપાળુદેવના યોગબળે તે પણ શક્ય બન્યું. સંવત બ્રહ્મચારીજી સાથે ૧૫-૨૦ મુમુક્ષુઓ પણ આવેલા અને ૨૦૩૧ મહા સુદ ૬ તા. ૧૨-૭૫ના રોજ નૂતન મંદિરમાં છેક ઉપરના માળે પરમ કૃપાળુદેવના આરસના પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. તેમજ પહેલા માળે પરમકૃપાળુદેવના ચિત્રપટ તથા પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ તેમજ પ.પૂ.બ્રહ્મચારીજીના ચિત્રપટોની પણ સ્થાપના ધામધૂમથી સકલ સંઘ શ્રીમદ રાજદ્રમંદિર રાગોદરા સમક્ષ થઈ. આમ, પૂજ્યશ્રીના સહજ વચન પ્રમાણે ફરીથી મંદિર ગામના મકાનો કરતાં ઊંચું થઈ ગયું. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સડોદરા શ્રી નરસીભાઈ == === ===
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy