________________
શ્રી નેમિચંદજી ફૂલચંદજી બંદા
આહોર
આત્મકલ્યાણ માટે સતત પુરુષાર્થ કરવો.
સ્થળે સ્મારકરૂપે ઓટલો બંધાવેલો તે ઓટલા પર એક પ્રસંગે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ મારી
બધા દર્શન કરીને બેઠા હતા. પછી પૂજ્યશ્રીએ ઉપર અમીયભરી દ્રષ્ટિ નાખી કહ્યું-જે કરવું છે,
બઘાને આંખો મીંચીને ધ્યાનમાં બેસવાનું કહ્યું અને તે પોતાના આત્માર્થે કરવું છે. કોઈને બતાવવા
શ્રી વસ્તીમલજીને “અપૂર્વ અવસર” બોલવાનું કહ્યું માટે નથી કરવું એ લક્ષ રાખવો. જીવન પલટાવી
|| હતું. તે પ્રમાણે બઘાએ ધ્યાનમાં બેસીને “અપૂર્વ નાખવાનું છે.” પછી ચપટી વગાડતાં બોલ્યા-“કરવા
અવસર”નું પદ શાંતચિત્તે સાંભળ્યું હતું. દે પુરુષાર્થ.” એ પ્રસંગ આજે પણ નજર આગળ
ફરીથી આપેલ મંત્ર તરે છે.
મેં પ.પૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં નાની ઉંમરમાં મંત્ર મને સંકલ્પ-વિકલ્પ ઘણા આવતા. તે બાબત મેં પૂજ્યશ્રીને લીધેલો. પછી પૂ.બ્રહ્મચારીજી અમદાવાદ પથારેલા ત્યારે હું પણ કહ્યું કે “મને સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે તો શું કરું?” પૂજ્યશ્રી કે ત્યાં ગયો હતો. ત્યારે મેં પૂજ્યશ્રીને કહ્યું કે મેં મંત્ર લીઘેલો છે, કહે –“ચકલી માથા ઉપર થઈને જાય તો જવા દેવી, પણ માળો પણ બરાબર ધ્યાનમાં નથી એટલે પૂજ્યશ્રીએ તત્ત્વજ્ઞાન આપી કરવા દેવો નહીં. તેમ સંકલ્પ-વિકલ્પો આવે ત્યારે જવા દેવા. પણ તેમાં બધું લખીને ફરીથી મંત્ર આપ્યો હતો. એમાં તણાઈ જવું નહીં, નહીં તો કર્મ બંધાય.” વગેરે ઘણો બોઘ
સ્મરણ-મંત્રનો ઉચ્ચાર શુદ્ધ કરવો કર્યો હતો. મને અહીં બહુ જ મૂંઝવણ રહેતી અને અનેક વિકલ્પો
એક વાર ગુડિવાડા જવાનો હતો ત્યારે પૂજ્યશ્રીએ કહેલુંઆવ્યા કરતા. તે બાબત મેં, પૂજ્યશ્રી પૂ.પ્રભુશ્રીની પાટ પાસે
: “ગાડીમાં સ્મરણ કરતા રહેવું. મોઢે કરેલું ફેરવવું. કંઈ ને કંઈ ઉપર એકલા બેઠા હતા ત્યારે નિવેદન કરી. પૂજ્યશ્રીએ પાસે
સન્શાસ્ત્ર વાંચતા રહેવું.” પડેલા પુસ્તકોમાંથી મને “મોક્ષમાળા” લાવવા કહ્યું. અને તેમાંથી
ઈડર પહાડ પર ચઢતાં એક ભાઈને માળા બોલાવવાનું ‘શિક્ષાપાઠ ૧૯” “સંસારને ચાર ઉપમા' વાંચવાનું જણાવ્યું. તે
કે કહ્યું. બીજા મુમુક્ષુઓ પાછળ બોલતા હતા. તે ભાઈ “આતમ પાઠ વાંચતા મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને મારી
ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાના રે' એમ બોલાવતા હતા. તે મૂંઝવણ મટી ગઈ.
અટકાવીને પૂજ્યશ્રીએ કહ્યું- જીવ લહે કેવળજ્ઞાન રે' એમ બોલવું, સ્વપ્નમાં ભગવાનના દર્શન
જ્ઞાના રે’ નહીં. મને સ્વપ્નમાં પરમકૃપાળુદેવ પ.પૂ.પ્રભુશ્રીજી અને
ચિત્રપટોમાં રંગ પૂરવાની આજ્ઞા પૂ.બ્રહ્મચારીજીનાં દર્શન થતાં. કૃપાળુદેવનો ફેંટો બાંધેલો છે તે
એક વાર પૂજ્યશ્રીએ મને પ.પૂ.પ્રભુશ્રીજીના છાપેલા મુદ્રામાં દર્શન થયેલા. તે બાબત મેં પૂજ્યશ્રીને નિવેદન કરી ત્યારે
ગોખવાળા ફોટાઓમાં રંગ પૂરવાનું કહ્યું. તે પ્રમાણે મેં ઘણા તેઓશ્રીએ કહ્યું–“સ્વપ્નમાં ભગવાનનાં દર્શન થાય તે સારું છે.”
ફોટાઓમાં “વૉટર કલર’ પીંછી વડે ભર્યા હતા. તે ફોટા પૂજ્યશ્રી મંત્રે મંચ્યો..ગાથા રોજ બોલતા રહેવું
મુમુક્ષુઓને આપતા. પૂજ્યશ્રી આશ્રમથી વિહાર કરી સીમરડા ગયા હતા ત્યારે
આપ્તપુરુષ ગુરુરાજ'નું કાવ્ય રોજ બોલવાની આજ્ઞા હું ગુડિવાડા જતાં સીમરડા દર્શન કરવા ગયો. ત્યાંથી રવાના
પૂજ્યશ્રીના દેહત્યાગના ૪-૫ દિવસ પહેલા જ હું આહોર થતાં, “મંત્ર મંચ્યો સ્મરણ કરતાં. આવડે છે?” એમ મને પૂછ્યું. મેં
હું ગયો હતો. મારા ગયા બાદ ભાઈ સુમેરને પૂજ્યશ્રીએ કહ્યું હતું કે હા કહી. પછી મને એ ગાથા રોજ બોલતા રહેવાની આજ્ઞા કરી હતી.
એને (નેમિચંદને પત્ર લખીને “આ પુરુષ અપૂર્વ અવસર' ને ધ્યાનમાં શ્રવણ કરવાની આજ્ઞા
ગુરુરાજ મુજ, દીનાનાથ દયાળ” રોજ બોલવા પૂજ્યશ્રી ઘણા મુમુક્ષુઓ સાથે ઈડર ગયા હતા ત્યારે હું જણાવજે. ભાઈ સુમેરનો પત્ર મને મળ્યો તેના પણ સાથે ગયો હતો. ઈડરથી પાછા ફરતા બઘા નરોડા આવ્યા : ૧-૨ દિવસ પછી પૂજ્યશ્રીના દેહત્યાગનો તાર હતા, અને પરમ કૃપાળુદેવે જે સ્થળે મુનિઓને બોથ આપેલો તે મળ્યો હતો.
શ્રી નેમિચંદજી
૬૦