SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયના બદલામાં સ્મરણમંત્રા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “મંત્રસ્મરણ આપવાની આજ્ઞા સંવત્ ૧૯૮૯માં ભુવાસણમાં બે કલાક માટે, પ્રભુશ્રીજીએ મને કરી છે, તેથી આપું છું. પણ ભક્તિ પૂ.પ્રભુશ્રીજી પઘારેલા. તે વખતે હીરાભાઈ ફકીરભાઈના કૃપાળુદેવની કરવી.” ત્યારે તેઓ બોલ્યા : “તમારા પત્નીએ પ.પૂ. પ્રભુશ્રીજીનો વિનય કરેલો, છીંકણીની કહેવાથી ભક્તિ કૃપાળુદેવની જ કરીશ. પણ સ્મરણમંત્ર ડાબલી આગળ ઘરેલી. ત્યારે પૂ.મોહનભાઈ બ્રહ્મચારીએ કહ્યું : તમારા હાથે મને મળ્યો, માટે તમે પણ મારા ગુરુ. કારણ “માજી. મહારાજશ્રી સ્ત્રીને અડતા નથી, ડાબલી પાછી લઈ લો. કે પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને આજ્ઞા કરી અને પ્રભુશ્રીજીએ તમને પછી સંવત્ ૨૦૦૯માં પૂ.શ્રી બ્રહ્મચારીજી ભુવાસણ : આજ્ઞા કરી તો ૫ = અને ૨ = વા તો વ = મ થયું ને? પધારેલા ત્યારે બહાર લોટે જતાં, કોઈએ ઘર બતાવ્યા વગર જ : પૂ.શ્રી બ્રહ્મચારીજી હસતાં હસતાં બોલ્યા : “તમે તો ભૂમિતિનો સીધા હીરાભાઈના ઘરે ગયા, અને હીરાભાઈના પત્નીને કે જેમણે : દાખલો લાવ્યા.” પ્રભુશ્રીજીનો વિનય કરેલ તેમને કહ્યું, “માજી, અમે બતાવીએ તે નરસિંહ મહેતાની ઝૂંપડી છે મંત્રની માળા ગણશો?” તેમણે કહ્યું, “જી પ્રભુ!” પછી તેમને પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની પથરાડિયા ગામે સ્થિરતા હતી. સ્મરણમંત્ર આપ્યો હતો. છેક મરણ પર્યત મંત્રનું રટણ અને ત્યારે એક વખત લોટો લઈ જંગલમાં ગયા ત્યારે હું અને પરમકૃપાળુદેવનું જ શરણ તેમણે રાખ્યું હતું. ગોપાળભાઈ પણ સાથે હતા. પૂજ્યશ્રીએ કહ્યું : “છોટુભાઈનું ‘તમારા ઘરમાં મારકણો બળદ છે?' ગામ કેટલું દૂર છે?” ત્યારે અમે કહ્યું : “નજીક જ છે.” એટલે ઈસ્વીસન્ ૧૯૩૧૭માં હું તથા ઘરના બીજા માણસો ચાલતા ચાલતા સીઘા નીઝર ગામે છોટુભાઈના ઘરે પહોંચ્યા. આશ્રમમાં હતા, અને ગામડેથી તાર આવ્યો કે અમારા બાપુજીની છોટુભાઈએ અને તેમના પત્ની જમનાબહેને રાત્રે ભાવના કરેલી તબિયત સારી નથી. તાર લઈને અમે પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે કે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આટલે નજીક આવ્યા છે, તો આપણે ગયા. તાર જોઈને તેઓશ્રીએ કહ્યું : “તમારા ઘરમાં મારકણો સંઘને ચા-પાણી કરાવીએ તો કેવું! આખા સંઘને જમાડવાની તો બળદ છે?” મેં કહ્યું : “જી પ્રભુ.” તેઓશ્રી કહે : “વગાડ્યું શક્તિ નથી. સવારે જમનાબહેને છોટુભાઈને કહ્યું : મારી પાસે છે?” મેં કહ્યું : “ટપાલ નથી.” રૂ. ૨૦૦ છે, તો આપણે સંઘને ચા-પાણી કરાવીએ તો? પછી છોટુભાઈના ઘરે પૂજ્યશ્રી થોડીવાર બિરાજ્યા હતા અને બોઘ પછી ભુવાસણ જતી વખતે મારા બાને તેઓશ્રીએ કહ્યું : ; કર્યો હતો. ઘરથી બહાર નીકળી રોડ ઉપર ચાલતા બોલ્યા હતા કે “ગાડીમાં સ્મરણ કરજો.” પછી અમે ભુવાસણ પહોંચ્યા. તપાસ કરી તો બાપુજીને બળદે શીંગડું મારેલું, તેના મારથી બીમાર નરસિંહ મહેતાની ઝૂંપડી છે.” પડેલા. પછી સારું થઈ ગયું અને લગભગ સાત વર્ષ સુધી જીવેલા. : આ મંત્ર તો સંસારનું ઝેર ઉતારવા માટે છે પરમકૃપાળુદેવ આપણા ગુરુ, તેમની ભક્તિ કરવી ગામ આસ્તામાં મકનભાઈ ભવનભાઈ પટેલે તેમજ ગામ અંભેટીના મુમુક્ષુ માઘવભાઈ કાળાભાઈ ભક્ત તેમના પત્નીએ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પાસે સ્મરણમંત્ર લીઘેલો. કોઈ મહાત્માના કહેવાથી ૐનો જાપ કરતા હતા. ગામમાં મુમુક્ષુઓ સવાર-સાંજ તેઓ નિયમિત ભક્તિ કરતા. બેઉ બહુ સરળ અને પરમકૃપાળુદેવની ભક્તિ કરતા તે સાંભળી તેમને રસ જાગ્યો. ભદ્રિક હતા. ઘણા ભક્તિરાગી હતા. ગામમાં ખેડૂતો ડાંગર રોપવા જાય ત્યારે તેમને અવારનવાર સાપ કરડતા. તે વખતે મકનભાઈ અને પર્યુષણમાં તેમનું આશ્રમમાં આવવું થયું. ત્રણ દિવસ પછી મંત્ર લેવાના ભાવ થતાં તેઓ પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે ગયા. નાહી-ધોઈને જ્યાં સાપ કરડ્યો હોય તે જગ્યા ઉપર કપડાનો મંત્રની માગણી કરતા પૂ.શ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “તમે ૐનો ટુકડો ફેરવતા જાય અને મંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” બોલતા જાય. જેથી સાપનું ઝેર ઊતરી જતું. તેઓ ફરીથી આશ્રમમાં જાપ રાત્રે સૂતાં સૂતાં આંગળીના વેઢા પર ગણો છો?” તેમણે આવ્યા ત્યારે મેં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને કહ્યું કે, “પ્રભુ! આ કહ્યું “જી પ્રભુ, આ પ્રમાણે કરું છું.” પછી રાજમંદિરમાં લઈ મકનભાઈ ઘણાને સાપનું ઝેર ઉતારવા માટે મંત્રનો ઉપયોગ કરે જઈ મંત્ર આપ્યો. મંત્ર આપતાં પૂજ્યશ્રીએ કહ્યું : “પ્રભુશ્રીજીના છે. તેથી ઝેર ઊતરી જાય છે. ત્યારે પૂજ્યશ્રી બોલ્યા : “આ મંત્ર કહેવાથી હું આ મંત્ર આપું છું. પરમકૃપાળુદેવ એ આપણા ગુરુ. ૪ તો જન્મમરણના ફેરા ટાળવા માટે છે. સંસારનું ઝેર જીવને એની ભક્તિ તમારે કરવી, હું પણ એ જ કરું છું.” ત્યારે માધવભાઈ : ચઢેલું છે તે ઉતારવા માટે છે. લૌકિકમાં તેનો ઉપયોગ ન કરવો. બોલ્યા : “તમે કહો છો કે પરમકૃપાળુદેવ અમારા ગુરુ. પણ તે તો પોતાના આત્માર્થે જ ઉપયોગ કરવો.” હાજર નથી. પણ તમે મને મંત્ર આપ્યો માટે તમે મારા ગુરુ.” ૫૮
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy