SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્ય ગુરુભક્તિ વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણા ખરા મહાત્માઓ ગણાતાં તેઓશ્રીનું વિશાળ અધ્યાત્મજ્ઞાન, સ્વભાવમાં પરમશાંતિ પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં તેમજ તીવ્ર સપુરુષાર્થની પાછળ અખૂટ આંતરિક બળ શું હતું? આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી” ની વાત જેવું આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ તો કે તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ. તેઓશ્રી કહેતા કે “જ્ઞાને : કર્તવ્ય છેy.” (પત્રાંક ૯૯૨) જ્ઞાનીમાં છે. તે તો અમાપ છે, અનંત છે, પુસ્તકોથી તેનો પાર પમાય તેમ નથી. તેની પ્રાપ્તિ માટે સૌથી સુગમ અને સચોટ આપણા ગુરુ પરમકૃપાળુદેવ ઉપાય આ કાળમાં એક માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ છે.” “પરમકૃપાળુદેવ દરેક કામ કરતાં યાદ આવે, ક્ષણ પણ પોતે તો જાણે સદૈવ પરમકૃપાળુદેવની ભક્તિમાં જ ખોવાઈ ગયા ભુલાય નહીં એમ કરવા વિનંતી છેજી. પરમ ઉપકાર પરમ હોય એમ તેમની મુદ્રા, વાણી અને વર્તનથી જણાતું. કપાળદેવનો છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માનો ઉપદેશ - પૂજ્યશ્રી કાવ્યમાં લખે છે કે - : આપ્યો, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી ભિન્ન આત્મા જણાવ્યો “નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે” અને બીજા ખોટા માર્ગોથી આપણને છોડાવી સાચા આત્માના તેમને મન સદ્ગુરુ પરમકૃપાળુદેવની પરમ માર્ગે વાળ્યા, મોક્ષનો માર્ગ બતાવ્યો! માટે એમના જેવો ભક્તિ એ જ “સહજાત્મસ્વરૂપ” પ્રગટાવવાનો કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમસાચો ઉપાય હતો. કૃપાળુદેવજી આપણા ગુરુ છે, તે જ આપણે એકને ભજવાથી સર્વની પૂજવા યોગ્ય છે. તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા યોગ્ય છે.” (પત્રાંક ૭૬૭) ભજના “પરમકૃપાળુદેવ સિવાય કોઈ ઉદ્ધાર તેઓશ્રી બોઘામૃત ભાગ-૩ કરે તેમ નથી. એવો દ્રઢ નિશ્ચય કરવા (પત્રસુઘા)માં મુમુક્ષુઓ પરના ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી પત્રોમાં પરમકૃપાળુદેવની ભક્તિ તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલા વિષે લખી જણાવે છે કે - એક પરમકૃપાળુદેવ ચાકળાં લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, આત્મ હિતકારી છે....એકને મહેનત વ્યર્થ જશે. ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય ભૂલેલા લોકોની પાછળ છે.” (પત્રાંક ૧૨૨) ભટકવું નહીં “પરમકૃપાળુ દેવ શ્રીમદ્ વીસ દોહાનો વારંવાર વિચાર અનુરાજચંદ્ર પ્રભુની ભક્તિ પ.ઉ. પ્રભુશ્રીજીએ પ્રેક્ષા કરી એક “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ એ આપણને બતાવી આપણા ઉપર અપાર ઉપકાર દ્રઢતા કરી દેજ” એ ભાવમાં આત્માને લાવશો કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા અને અન્યજનોનાં વ્રતો અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને યોગ્ય, ઉપાસવા યોગ્ય, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય હાથે મળેલાં વ્રતોમાં આભજમીનનો ભેદ છે, તે વિચારી બાહ્ય છે.” (પત્રાંક ૧૩૫) આશ્ચર્ય ભૂલી, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર આ કાળમાં અપવાદરૂપ બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નીવેડો આવશેજી” - (પત્રાંક ૧૦૦૦) “દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ પરમકૃપાળુની ભક્તિથી થશે. કારણ કે આ “એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો શ્રદ્ધા આવી તે દુઃખી હોતો નથી, દુઃખ આવી પડે તો દુઃખ માનતો અસંભવ છેજી.પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો : નથી. તેને એક પ્રકારનો આધાર મળ્યો છે.” (પત્રાંક ૫૫૬) ૨૩
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy