SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સીમરડા ઇન્દોર વર્તમાનમાં બનેલ જિનમંદિર સાથે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સીમરડા વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ઇન્દોર આશ્રમ આવ્યા પછી પૂજ્યશ્રીને કપરા ઉપસર્ગો થયા. સં.૨૦૦૬ના વૈશાખ સુદ ૧૧ના રોજ અગાસ આશ્રમથી પોતે સમતાભાવથી તે બઘા સહન કર્યા. જ્યારે ટ્રસ્ટીઓએ ૫-૬૦ મુમુક્ષુભાઈબહેનો સાથે પૂજ્યશ્રી ઇન્દોર ચિત્રપટ સ્થાપના પૂજ્યશ્રીને કહ્યું કે તમારે હવે કોઈને મંત્ર આપવો નહીં. તે દિવસે નિમિત્તે પધાર્યા. સાંજે સ્ટેશને જઈ એક ભાઈને મંત્ર આપ્યો અને બીજે દિવસે ત્યાંના મુમુક્ષુઓએ ભક્તિ અર્થે મકાનના ઉપરના હૉલમાં એટલે સં.૨૦૦૬ના પોષ સુદ ૬ના રોજ અંતઃસ્કુરણા થવાથી : વૈશાખ સુદ ૧૩ને દિવસે પૂજ્યશ્રીના શુભ હસ્તે ચિત્રપટોની સવારમાં સાડાચાર વાગે આશ્રમથી પગપાળા વિહાર કરી પૂજ્યશ્રી ઃ સ્થાપના કરાવી. ત્યાંથી બનેડિયાજી વગેરે સ્થળોની યાત્રા કરી સીમરડા પધાર્યા. સાથે માત્ર એક બેસવાની ચટાઈ હતી, જે પાછા ઇન્દોર આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને આપેલ હતી. ઇન્દોર છાવણીમાં જતાં નસીઆ ઘર્મશાળામાં જ્યાં પ.પૂ. તે વખતે પૂજ્યશ્રી સાડાત્રણ મહિના સીમરડા રહ્યા. તે ! પ્રભુશ્રીજી સં.૧૯૭૬ની સાલમાં ઊતર્યા હતા, ત્યાં “આત્મસિદ્ધિ’ સમય દરમ્યાન આશ્રમમાં આવનારા મુમુક્ષુઓ સીમરડા જઈ : અને “મૂળમારગ” વગેરેની અત્યંત ઉલ્લાસપૂર્વક ભક્તિ કરી. દર્શન સમાગમનો લાભ લેતા. પછી બઘા અગાસ આશ્રમમાં આવ્યા. ત્યારબાદ શ્રી અમૃતલાલ પરીખ, શ્રી મનહરભાઈ, શ્રી મોરબી પદમશીભાઈ, શ્રી રાવજીભાઈ દેસાઈ વગેરે આશ્રમના ટ્રસ્ટીઓ સીમરડા જઈ ચૈત્ર વદ ૩ની સવારે પૂજ્યશ્રીને સવિનય આશ્રમમાં લઈ આવ્યાં હતાં. જે કામ ત્રણ વર્ષ ન થાય તે ત્રણ મહિનામાં આ ઉપસર્ગોથી પૂજ્યશ્રીનો ઘણો આત્મવિકાસ થયો. આશ્રમમાં આવ્યા પછી કોઈ પ્રસંગે શ્રી મોહનભાઈને પૂજ્યશ્રીએ કહેલું કે “જે કામ ત્રણ વર્ષે ન થાય તે આ ત્રણ મહિનામાં થયું છે.” દિનપ્રતિદિન તેઓશ્રીનો આત્મપ્રભાવ અમોએ ચઢતે પરિણામે જોયો છે. આ કંઈ અતિશયોક્તિ નથી, પણ જે સમાગમમાં આવ્યા તેમનો આ જાત અનુભવ છે. ઈડર સં.૨૦૦૬ના ચૈત્ર વદ ૮ને દિવસે ૪-૫૦ મુમુક્ષુ વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિ મંદિર, મોરબી ભાઈબહેનો સાથે પૂજ્યશ્રી ઈડર ત્રણ દિવસની યાત્રાએ જઈ બધે સં.૨૦૦૭ના કાર્તિક વદ ૩ના રોજ આશ્રમથી પૂજ્યશ્રી દર્શન ભક્તિ કરી પાછા આવ્યા. : લગભગ ૫૦ મુમુક્ષુભાઈબહેનો સાથે મોરબી પધાર્યા. T T ITT II ૧૮૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy