SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ શ્રી બહ્મચારીજીના હસ્તાક્ષર ધ માત્ર માના ની અંતિમ નિ જયત ભાવ રૂપો , T માંગલિક શુભ અAવ સામે અંધકાર ગમાયા . ૧ આ દમ દયાન જે શ્રેય રૂપ છે, શ્રેષ્ઠ માં સારું છે. ફી નિ કમ્પની બળ વા કું. ૨ | ગોરી મૂજબ જાપ કુમારિકા કરી ર " લઇ રૂ. ૧વાજ ભૂલી આત્માથે બિંદ નિવારી) 3 . સ્મૃતિ નામે સિદ્ધિની કરી સદ્ બુ સદા ઉપરીરને આ પાં જ્યાં જે જે મોરય જાવે તે આતમ-હિતકારી. ૨ાણે છેતીમાં રસ ૧iાં ૧ Yરવ પામ્યાં ૨, પીજન) રૂજુગ જુદો રન) ૨કંસાર--મરણ વિરામાં. - માતાછમાં માશુમ્ ઘણું છે નવ૫ત્રિનું શાને? ધર્મ યા તમ કેળ જતા નવ જીવન જીવે ગાળી . ૬ શાંત સુરારિ ગામમાં દમ7 જન ગાળે તો કળિકાળ વડે નહિ ન” ( ૧ સંપૂરવ ભાળી છે કે વદ ગુરૂવાર 19 ૧૭ ઘર્મરાત્રિ માતાજીમાં માહામ્ય ઘણું છે નવરાત્રિનું શાથી રે? યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રતિભાવ જણાયો રે, ઘર્મધ્યાનમાં કાળ જતા નવજીવન આવે આથી રે. ૬ માંગક્લક શુભ અધ્યવસાયે અંઘકાર ગમાયો રે. ૧ શાંત સુરાત્રિ આત્મહિતમાં ઘર્માત્મા જન ગાળે રે, ઘર્મધ્યાન જે શ્રેયરૂપ છે શ્રેષ્ઠ જ્યેષ્ઠમાં સાધ્યું રે, તો કળિકાળ નડે નહિ તેને (આનંદ) બ્રહ્મ અપૂરવ ભાળે રે. ૭ છઠ્ઠી રાત્રી કૃષ્ણપક્ષની, બ્રહ્મચર્યબળ વાળું રે. ૨ (જયેષ્ઠ વદ ૮ ગુરુવાર સં.૧૯૯૩ તા. ૧-૩૭) ગૌરી પૂંજામાં કરે જાગરણ કુમારિકા વ્રતઘારી રે, થોડા સમય બાદ જાણે પોતાના અનુભવ જ્ઞાનની લૌકિક રૂઢ રિવાજ ભૂલી આત્માર્થે નીંદ નિવારી રે. ૩ સાક્ષીરૂપ સ્વ અને પરના વિચારની પ્રેરણા આપનારું ‘વિવેક મૃત્ત આત્મસિદ્ધની ઘારી સદ્ગુરુ સદા ઉપકારી રે, બાવની' નામનું કાવ્ય તેમણે “મોક્ષમાર્ગ પ્રકાશક” ઉપરથી રચ્યું. જ્યાં જ્યાં જે જે યોગ્ય જણાવે તે આતમ હિતકારી રે. ૪ તેમજ “જ્ઞાનસાર” તથા “જ્ઞાનમંજરી” જેવા ગહન ગ્રંથોના અનુવાદ રમણ રેતીમાં રાસ રમંતા સ્મરણ અપૂરવ પામ્યાં રે, ગોપીજન(નો) તે જુગ જ જુદો (એ) સંસાર-સ્મરણ વિરામ્યા રે. ૫ ૧ વગર વિઝા 30 : પણ તે સમયમાં કર્યા. ૨૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy