________________
સં.૨૦૦૦ના કાર્તિક સુદ ૧૦ના રોજ પૂજ્યશ્રી સંઘ પહોંચ્યા. પૂજ્યશ્રી અને મુમુક્ષુભાઈઓને ફરીથી નાની ખાખર સાથે શ્રી વવાણિયા તીર્થે પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા. પૂજ્યશ્રીનો લઈ ગયા. શેઠ પ્રેમજી લઘા પૂજ્યશ્રીનું ઘણા ઉલ્લાસભાવથી ઉતારો ઉપાશ્રયમાં હતો. ભક્તિનો કાર્યક્રમ મંડપમાં થતો. મોરબીના બહુમાન અને વિનય કરતા, અને રોજ કુટુંબ સહિત બોઘ સાંભળવા રાજાએ પણ ત્યાં આવી ઘણી મદદ કરી હતી.
આવતા. શેઠ વગેરેને મહાપુરુષ પોતાના ઘરે પધાર્યાનો ઘણો પરમકૃપાળુદેવના જમાઈ શ્રી ભગવાનભાઈએ ! આનંદ અને ઉલ્લાસ હતો. પૂજ્યશ્રી ચાર દિવસ રોકાયા હતા. જ્યાં પરમકૃપાળુદેવનું જન્મસ્થળ છે તે
બીદડા જગ્યા ઉપર મોટો સભામંડપ બનાવી
બીદડામાં મંદિરનાં દર્શન કર્યા. ત્યાં શ્રી વેલસીતેમાં જિનપ્રતિમા અને બાજુમાં
ભાઈનું આશ્રમ છે. ભક્તિમાં પૂજ્યશ્રીની આજ્ઞાથી શ્રી ભગવાનભાઈ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની પ્રતિમાની
શ્રી શંકર ભગત “જીવને માર્ગ મળ્યો નથી એનું શું સ્થાપના થાય તે માટે બે વિભાગ પાડેલા. ત્યાં ઘણી
કારણ?” આ પત્ર બોલ્યા પછી પૂજ્યશ્રીએ તે પત્રનું ધામધૂમથી જય જયકારના ધ્વનિ સાથે વાજતેગાજતે
વિવેચન કર્યું. તે સાંભળતા જ વેલસીભાઈને ઘણું અલૌકિક રીતે પૂ.શ્રી બ્રહ્મચારીજીના સાનિધ્યમાં
આશ્ચર્ય થયું અને બોલ્યા–આવી વાત મને ક્યાંય સવિથિએ અપૂર્વ ઉલ્લાસથી કાર્તિક સુદ પૂનમના દિવસે
સાંભળવામાં આવી નથી. તેનું શું કારણ હશે? સ્થાપના થઈ હતી.
પૂજ્યશ્રીએ કહ્યું : “મહાપુણ્યનો જોગ હોય ત્યારે જ કચ્છની યાત્રા
આવા અપૂર્વ વચનો સાંભળવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. જીવ સં.૨૦૦૦ના કાર્તિક વદ ૪ના રોજ શ્રી પુનશીભાઈ
અનાદિકાળથી આ સંસારમાં રઝળે છે. પણ કોઈ વખત પુણ્યની શેઠના આગ્રહથી પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુઓ સાથે વવાણિયાથી
ઝલક થાય છે. ત્યારે જ સપુરુષના વચનો કાને પડે છે.” આમ કચ્છની યાત્રાએ પથાર્યા.
ઘણો બોઘ થવાથી વેલસીભાઈને ઘણો ઉલ્લાસ થયો હતો. બે ભદ્રેશ્વર
દિવસ ત્યાં રોકાઈ બઘા કોડાય પધાર્યા. આ તીર્થ જગડુશાશેઠે બંઘા
કોડાયા વેલ છે. ત્યાં બાવન જિનાલયના
આ ગામમાં ત્રણ મોટા દેરાસરો છે. બ્રહ્મચારી બહેનોનું મોટા મંદિરમાં ભવ્ય પ્રતિમાઓના દર્શન કર્યા. છ દિવસ ત્યાં
આશ્રમ શ્રી કમુબહેનના નામથી પ્રસિદ્ધ છે.
પરમકૃપાળુદેવને કાશી ભણવા મોકલવા માટે આ ગામના રોકાઈ મુંદ્રામાં દર્શન કરી
શ્રી હેમરાજભાઈ, નળિયાના શ્રી માલશીભાઈ બેઉ સાથે રાજકોટ ભુજપુર આવ્યા.
આવ્યા હતા. આ બન્ને ભાઈઓને પરમકૃપાળુદેવનું અલૌકિક ભુજપુર
માહાસ્ય લાગેલું ત્યારથી આ ગામમાં પરમકૃપાળુદેવની શ્રદ્ધાવાળા ભુજપુરમાં વેલજી મેઘરાજને ત્યાં નિવાસ કર્યો. વેલજી
1જી : ઘણા મુમુક્ષુઓ થયેલા. આ ગામ કાશીપુરીના નામથી પણ મેઘરાજે અમુક ગુણસ્થાનકનું કાવ્ય બનાવેલું. તે પૂજ્યશ્રીને ગાઈ
ઓળખાય છે. અહીં જૈન શાસ્ત્રોનો ભંડાર પણ છે. સંભળાવ્યું. તેના ઉત્તરમાં પૂજ્યશ્રીએ કહ્યું : “આજ્ઞા વગર કે ઉં ત્યાં મુનિ શ્રી પદ્મવિજયજીએ પૂજ્યશ્રીના વાંચનનો સારો પોતાની કલ્પનાથી ઝેર પીવા જેવું છે. અનાદિકાળથી આ જીવ : લાભ લીધો અને કહ્યું કે આપ અત્રે પધાર્યા છો તો ઘણા માણસો રખડ્યો છે. તે શાથી રખડ્યો છે? આવું ને આવું જ જીવ સ્વચ્છેદે ભક્તિમાં આવે છે, નહીં તો કોઈ આવતું નથી. કરતો આવ્યો છે. પણ કલ્યાણ થયું નથી.”
કોડાયમાં પૂજ્યશ્રીએ જે બોઘ કર્યો તે સાંભળી એક મોટી ખાખર
સાધ્વીજીએ કહ્યું કે “આ બોઘ મારા હૃદયમાં ચોંટી ગયો છે. ભુજપુરથી મોટી ખાખર આવ્યા. ત્યાં ત્રણ મંદિરો છે. આવો બોઘ કોઈ સાધુ પાસેથી અમે સાંભળ્યો નથી. આજથી રોજ દર્શન કરવા જતા. આઠ દિવસ ત્યાં રહી નાની ખાખરમાં
પરમકૃપાળુદેવને હું શિરસાવંદ્ય માનું છું.” પૂજ્યશ્રી પાસેથી તેમણે મંદિરના દર્શન કરી બીદડા આવ્યા.
અપૂર્વ વસ્તુની પ્રસાદીરૂપ સ્મરણમંત્ર અને ‘તત્ત્વજ્ઞાન' લીધું હતું.
આઠ દૃષ્ટિની સઝાયનું વિવેચન પૂજ્યશ્રીએ તેમને સારી રીતે નાની ખાખર
કરી સમજાવ્યું. અલૌકિક બોધ થયો હતો. સાધ્વીજીને ઘણા ઉલ્લાસ બીજે દિવસે શેઠ પ્રેમજી લઘા મોટર લઈ બીદડા આવી
સી અને શ્રદ્ધાનું કારણ બન્યું હતું.
અને
૧૭૨