SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ છું, અને ચાર ગતિમાં આથડી રહ્યો છું, મને કશું ભાન નથી. ભાન વિના અનંતકાળથી રખડતો આવ્યો છું. ભાન શાથી આવે? સંતને સેવે તો. પણ મેં તો ગુરુ કે સંતને પણ સેવ્યા નથી. તેમની આજ્ઞા ઉઠાવી નથી; અને વધારામાં અભિમાન પણ મૂક્યું નથી. સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ હે પ્રભુ! મેં સંત ચરણ એટલે સદ્ગુરુના આશ્રય વગર અનેક સાઘન કર્યા. પણ એનાથી કશું પાર પામ્યો નહીં. એક અંશ માત્ર પણ વિવેક ઊગ્યો નથી. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય. ૧૭ હે પ્રભુ!જેટલા સાઘનો કર્યો તેનાથી બંઘન જ થયું. હવે અહંભાવથી રહિત નહિ, સ્વઘર્મ સંચય નાહીં; મને કોઈ ઉપાય સૂઝતો નથી. જ્યાં સુધી સત્ સાઘનને હું નથી નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. ૧૨ સમજ્યો ત્યાં સુધી બંઘન કેવી રીતે જાય? સાચો માર્ગ સદ્ગુરુ દેહ, સ્ત્રી, પુત્રાદિ એ બધા મારાં છે એમ માનીને જીવ : સિવાય બતાવનાર કોઈ નથી. સદગુરુના કહેવા પ્રમાણે ચાલવા બેઠો છે. એટલે અહંભાવ જતો નથી. જે મારું નથી તેને મારું જેવું છે. માની બેસવું તે અહંભાવ. હે પ્રભુ! આવા અહંભાવથી હું રહિત પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; નથી. સ્વઘર્મ એટલે આત્મધર્મનો પણ સંચય નથી. સ્વધર્મનો ? દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય? ૧૮ સંચય હોય તો અહંભાવની મંદતા થાય, પણ એવું બન્યું નથી. નિરંતર મનમાં “પ્રભુ પ્રભુ” એવી લગની લાગે ત્યારે અને અન્ય ઘર્મો પ્રત્યે પણ મારી નિર્મળપણે નિવૃત્તિ નથી. અન્ય ૬ મુમુક્ષુતા તો શું પણ મોક્ષેય પ્રગટ થાય. બનારસીદાસે લખ્યું છે ઘર્મ એટલે જૈન અથવા આત્મધર્મ સિવાયના થર્મો. કે, “ભાલસો ભુવન વાસ, કાલ સો કુટુંબ કાજ.” એટલે જેને એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; પ્રભુની લગની લાગી છે તેને પછી ગૃહસ્થાશ્રમ ભાલા જેવો લાગે નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? ૧૩ છે, અને કુટુંબ કાર્ય કાળ જેવા લાગે એને જ સર્વજ્ઞ “તીવ્ર મુમુક્ષુતા” એમ અનેક પ્રકારના વિચાર કીધા પણ મને સંસાઘન કહે છે. એવી પવિત્ર લગની લાગી નથી અને સદ્ગુરુને અંતઃમળ્યું નહીં. હું સાઘન રહિત જ રહ્યો. મારામાં એક પણ સદ્ગુણ કરણથી પાય પણ લાગ્યો નથી. જ્યાં સુધી સ્વદોષ ન દેખે ત્યાં નથી. મારું મોટું તને કેવી રીતે બતાવું, શરમ આવે છે. એટલા સુધી બધું નકામું છે. સ્વદોષ જોયા વિના કેવી રીતે કરી શકાય? દોષો ભરેલા છે કે હું કહી શકતો નથી. અઘમાઘમ અધિકો પત્તત, સકળ જગતમાં હુંય; કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય. ૧૯ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ સકળ જગતમાં હું અઘમઘમ છું, પતિત છું, એવો નિશ્ચય હે સર્વજ્ઞ ભગવાન!તમે કેવળ દયાની મૂર્તિ છો, દીનના : જ્યાં સુધી મનમાં ન થાય ત્યાં સુધી હે જીવ! તું શું સાધન બંધુ અને નાથ છો. હું મહાપાપી છે, અને પરમ અનાથ છું. મારો ; કરીશ? સ્વદોષ જોયા વિના બધું અવળું છે. હાથ ગ્રહીને મને તારો. ‘હાથ ગ્રહો” એટલે શું? કંઈ સદ્ગુરુ હાથ પડ પડતુજ પદપંકજે, ફરી ફરી માંગુ એ જ; ઝાલવા આવે? “ગ્રહો પ્રભુજી હાથ' એટલે મને બોધ આપીને સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ મારી મિથ્યા માન્યતા ટળે તેમ કરો. હું ડૂબી રહ્યો છું માટે બોઘરૂપી ઉપરની ૧૯ ગાથાનો સારાંશ પણ આમાં આવી ગયો હાથથી ગ્રહીને—મને પકડીને બહાર કાઢો. છે. ભગવાનને અંતે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ!તારા ચરણકમળમાં અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; વારંવાર નમસ્કાર કરીને ફરી ફરી એ જ માંગું છું કે સદ્ગુરુ, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત અને તારા સ્વરૂપની મને દ્રઢ શ્રદ્ધા થાઓ, તેની પ્રાપ્તિ થાઓ. હે પ્રભુ હું અનંત કાળથી આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો ૧૪૮
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy