SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય (ભક્તિના વીશ દોહરા-અર્થ સહિત) 0 0 0 હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું દીનાનાથ દયાળ; સદગુરુ પ્રત્યે વિશ્વાસ અને આદરભાવ આવવા માટે હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ સત્સંગની જરૂર છે. આવો સત્સંગનો યોગ પણ મને નથી. આપની હે પ્રભુ બોલતાં જ કૃપાળુદેવ ભણી દ્રષ્ટિ જવી જોઈએ. સેવાનો પણ મને યોગ નથી. સેવાભાવ આવવા માટે અર્પણતાની દીન અને અનાથ મળીને દીનાનાથ થયું છે. દીન અને અનાથ ? જરૂર છે. તેવી અર્પણતા પણ મારામાં નથી. અર્પણતા મેળવવા ઉપર દયા રાખનાર હે પ્રભુ!તમને હું શું કહું? હે ભગવાન! હું તો માટે અનુયોગનો આશ્રય લેવાનો છે. આવા આશ્રયનો પણ મને અનંત દોષનું પાત્ર છું. યોગ નથી. (પ્રથમાનુયોગ અથવા ઘર્મકથાનુયોગ, કરણાનુયોગ, શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; કે ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ કહેવાય છે.) નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ? ૨ હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; કૃપાળુદેવે ક્ષાયિક સમકિત થયા પછી આ પ્રાર્થના લખી ચરણ શરણ થીરજ નથી, મરણ સુધીની છેક. ૫ છે. શુદ્ધભાવ એ એક બહુ મોટો ગુણ છે. “વીત્યો કાળ અનંત હું પામર છું, કશું કરી શકતો નથી, એવો વિવેક મારામા તે, કર્મ શુભાશુભ ભાવ.” અનંતકાળથી જીવ શુભાશુભ ભાવ નથી. પામર એટલે હું કશું જાણતો નથી, અઘમ છું. એવો વિવેક કરતો આવ્યો છે પણ શુદ્ધભાવ આવ્યો નથી. એવો શુદ્ધભાવ શાથી આવે? આપના ચરણકમળના આશ્રયની ધીરજ, મરણ સુધી આવવા માટે પ્રભુ ભણી દ્રષ્ટિ કરીને એનું સ્વરૂપ વિચારવું. લઘુતા હોય તો વિવેક આવે. ક્ષણ ક્ષણમાં વૃત્તિઓ પલટાય છે તો પછી એટલે હલકાપણું - આરંભ પરિગ્રહનો ભાર જેના ઉપર ના હોય. વિવેક ક્યાંથી આવે? મરણ પર્યત તારા શરણમાં જ રહું એવો દીનતા એટલે “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ ભાવ આવે ત્યારે વિવેકની પ્રાપ્તિ થાય. એવી ઘીરજ મારામાં નથી. પરમ ઘર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે.” અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; (૨૫૪) એવું લઘુત્વ અને દીનત્વ મારામાં નથી. હે ભગવાન! હું અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ પરમસ્વરૂપને શું કહ્યું? તારા માહાભ્યનો મને પ્રફુલ્લિત ભાવ નથી. એવા નર્થી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર માંહી; પ્રફુલ્લિત ભાવ માટે તારા પ્રત્યે જેવા સ્નેહની જરૂર છે તેવો સ્નેહ આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. ૩ મારામાં એક અંશ માત્ર પણ નથી. તારા ઉપર સ્નેહ શી રીતે ઉપર કહેલું પરમસ્વરૂપ શાથી સમજાય? તો કહે, થાય? તો કહે : પરમ પ્રભાવ હોય તો. પ્રભાવ એટલે ગૌતમ સગુરુની આજ્ઞાથી. એવી સદ્ગુરુની આજ્ઞા મેં મારા હૃદયમાં સ્વામી જ્યારે મહાવીર સ્વામી પાસે આવ્યા હતા ત્યારે બહુ અચળપણે ઘારણ કરી નહીં. સદ્ગુરુની આજ્ઞા રાગદ્વેષ ન કરવા અહંકારથી ભરેલા અને જાણે મહાવીર સ્વામીથી લડવા માટે જ તે છે. આવી આજ્ઞા ઘારણ ક્યારે થાય? પ્રભુ પ્રત્યે આદર અને આવ્યા હોય તેવું લાગતું હતું. પણ જ્યારે ભગવાન સમીપે પહોંચ્યા વિશ્વાસભાવ આવે ત્યારે. એવો આપ પ્રભુ પ્રત્યે આદર અને ત્યારે સર્વ ખોટા ભાવ જતા રહ્યા; અને સાચા રસ્તાને પકડી વિશ્વાસભાવ પણ મારામાં નથી. લીધો. એ પુરુષનો પ્રભાવ કહેવાય છે. આવો પરમ પ્રભાવ પણ જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; મને નથી મળ્યો કે જેથી સદ્ગુરુ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય. કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ * પૂ.શ્રી બ્રહ્મચારીજીએ સુમેરભાઈને સમજાવવા આ અર્થ કરેલા. જેની નોંઘ તેમણે કરી હતી. આ અર્થ તેઓશ્રીના નજરતળે નીકળી ગયેલા છે. ૧૪૬
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy