________________
th
RTI
(1)
પ્રિધારતા
શ્રીમદ્ લઘુરાજસ્વામી જીવન
બોઘામૃત ભાગ-૩ (પત્રસુથા) : ચરિત્રઃ આ ગ્રંથમાં પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીનું :
મુમુક્ષુઓને થયેલી અનેક મૂંઝવણોના ઉકેલજીવનચરિત્ર ૧૫ ખંડ સુધીનું પૂ.શ્રી બ્રહ્મ
રૂપ આ ગ્રંથ છે. ગ્રંથનું સર્જન મુમુક્ષુઓના પારીજીએ આલેખેલ છે. ત્યારપછીનું ૧૬ થી
આવેલા પત્રોના ઉત્તરોથી થયું છે. પૂજ્યશ્રી ૨૨ ખંડ સુઘીનું જીવનચરિત્ર શ્રી રાવજીભાઈ
મુમુક્ષુઓના અનેક પ્રશ્નોનું સમાધાન પત્રો દસાઇએ આદરથા પૂર્ણ કર્યું છે.
દ્વારા કરી તેઓના અંતરને ઠારતા, શાંતિ પમાડતા. ગ્રંથમાં કુલ્લે પૂજ્યશ્રીએ પ.પૂ.પ્રભુશ્રીજીના બધા જીવન પ્રસંગો આમાં : ૧૦૨૫ પત્રો છે. તેમનો પ્રથમ પત્ર પૂજ્યશ્રીની સંસારથી છૂટવાની સમાવી ઉપલબ્ધ તેટલી બધી વિગત આપવા પ્રયાસ કર્યો છે. તીવ્ર અદમ્ય અભિલાષા દર્શાવે છે. બીજો અને ત્રીજો પત્ર તેઓશ્રીના જીવનસંબંધી વિસ્તૃત વિવરણ આપતો બીજો કોઈ : પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર લખેલ છે. તેમાં પણ તેઓશ્રીની ત્યાગ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેઓશ્રીના અંતેવાસી પૂ.શ્રી બ્રહ્મચારીજી : વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભૂમિકાનું સ્પષ્ટ દર્શન થાય છે. પછીના ૧૦ દ્વારા આલેખિત હોઈ આ જીવનચરિત્ર સંપૂર્ણ વિશ્વસનીય છે. પત્રો પરમકૃપાળુદેવને પ્રત્યક્ષ ગણી લખેલા છે, તે પૂજ્યશ્રીની (૩) બોઘામૃત વિભાગ
પરમકૃપાળદેવ પ્રત્યેની અનન્ય ભક્તિના સૂચક છે. આ પત્રોમાં બોઘામૃત ભાગ-૧ : પૂજ્યશ્રીના : પૂજ્યશ્રી પોતાના અંતરના ઉદ્ગાર પરમકૃપાળુ પરમાત્મા આગળ અનેકવાર થયેલ બોઘને મુમુક્ષઓએ ઝીલી લઈ પ્રગટ કરે છે. ત્યારપછીના સર્વ પત્રોમાં અનેકવિધ બોઘ સંગ્રહ કરેલ. તે સંગ્રહ ઉપરથી આ ગ્રંથ તૈયાર મુમુક્ષુઓની મૂંઝવણો મટાડવા સમર્થ છે. કરવામાં આવ્યો છે. આ બોઘરૂપ અમૃતનું પાન
પત્રસુઘાના ઉપનામથી પ્રસિદ્ધ કરી ઘણા ભવ્યાત્માઓ શાંતિ મેળવે છે. આ
પત્રોમાં પણ બોઘરૂપ અમૃત ઝરતું હોવાથી પત્રસુદાના સરલ, સચોટ, સમ્યક્ બોઘ, શાંત સુથારસનું ઉપનામથી આ ગ્રંથ પ્રસિદ્ધ છે. “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં ઘામ છે. પ્રાથમિક ભૂમિકાના મુમુક્ષુઓ માટે પણ મહાન ઉપયોગી : ઉભવતા અનેક સંશયોના પણ સમાધાનરૂપ આ અમૂલ્ય ગ્રંથ છે. ગ્રંથની સ્વાભાવિક સરલ શૈલી જિજ્ઞાસુ બાળજીવોને પણ મુમુક્ષુઓને મન મહાન છે. પરમકૃપાળુદેવે પ્રબોધેલ સતુઘર્મની આકર્ષે એવી છે. વાત વાતમાં મોક્ષમાર્ગનો મર્મ સમજાવી મહાન
: આરાધના માટે યોગ્ય જીવનઘડતર કરવાની રહસ્યભૂત કૂંચી ઉપકાર કર્યો છે. બોઘનો સંગ્રહ સમય સં. ૧૯૯૯ થી સં.૨૦૧૦ : તેમજ પ્રેરણા આ ગ્રંથના અનુભવસિદ્ધ વચનોમાંથી પ્રાપ્ત થવા સુધીનો છે. તેમાંનો એંસી પ્રતિશત ભાગ સં.૨૦૦૮ થી
યોગ્ય છે. આ પત્રોનો લેખનકાળ સંવત્ ૧૯૮૩ થી સં.૨૦૧૦ સં.૨૦૧૦ સુધીનો છે.
સુધીનો છે.
છે
?'
:
કે .
.
.
20*20*
સ
પૂજ્યશ્રીનું પત્રલેખન
પ.પૂ.પ્રભુશ્રીજીના વિદ્યમાનપણામાં પણ પૂ.શ્રી બ્રહ્મચારીજી તેઓશ્રીની આજ્ઞાનુસાર મુમુક્ષુઓને પત્ર લખતા તેમજ પોતાના દેહ વિલયના આગલા દિવસ સુધી પણ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પત્રલેખનની પવિત્ર જવાબદારી અદા કરી મુમુક્ષુઓના મનને શાંતિ અર્પે છે.
TA
O
૧૨૧