________________
મુમુક્ષુઓના છૂટક પ્રસંગો
પૂ.શ્રી બ્રહ્મચારીજીના શ્રી અંબાલાલભાઈ પટેલ
બોઘ વચનો સંદેસર
પરભવમાં પણ કરેલાનું ફળ મળે નથી નથી ને બદલે,
કોઈક માણસે મીલ બંઘાવી હોય, છે છે થાય ત્યાં સુધી બોલવું
પછી તે ગમે તે ગતિમાં જાય; પણ જ્યાં સુધી અંબાલાલભાઈએ પૂ. બ્રહ્મચારીજીને
એ મીલ ચાલે ત્યાં સુધી તેને ત્યાં પણ પાપ પૂછ્યું કે હે પ્રભુ ક્યાં સુધી બોલવું. ત્યારે
લાગે છે. અને કોઈએ મંદિર બંઘાવ્યું હોય તો પૂજ્યશ્રીએ કહ્યું – જમવા બેસીએ ત્યારે ક્યાં
તેને તે પ્રમાણે થાય. ૨.બ્ર.બો.નો.૨ (પૃ.૪૫૦) સુઘી જમીએ? પેટ ભરાય ત્યાં સુધી. તેમ છે
જેમાંથી દૂઘ નીકળે તે ફળો પ્રભુમાં નથી નથી ને બદલે; છે છે એમ થાય
અભક્ષ્યા ત્યાં સુઘી.
એક મુમુક્ષુભાઈ ચીકુ, રાયણ વગેરેની શ્રી રમણભાઈ પટેલ
પ્રતિજ્ઞા લેવા આવ્યા હતા. પૂજ્યશ્રી કહે – જેમાંથી દૂધ નીકળે તે કાવિઠા
બઘા અભક્ષ્ય છે. ખાવા જેવા નથી. અનંતકાય છે. ચીકુ, રાયણ, પવિત્ર આત્માના સંગથી
પપૈયાં વગેરે બઘા એવા જ છે. ૨.બ્ર.બો.નો.૨ (પૃ.૪૭૮) પુદ્ગલ પરમાણઓ પણ સુગંઘી
દેવદેવીઓની માન્યતા મૂકવા જેવી પૂજ્યશ્રીનો દેહ છૂટ્યા પછી તેમના દેહને નવરાવતી ૬ શ્રી શાંતિસાગરજી નામના એક દિગંબર મુનિ હતા. તેમણે વખતે કાવિઠાના રમણભાઈએ જણાવ્યું કે : “એમના દેહમાંથી એવો નિયમ કર્યો કે જે દેવદેવીઓને પૂજતા, માનતા હોય તેમને કેટલી બધી સુગંધ આવે છે. તેમ પરમકૃપાળુદેવના મળમૂત્રમાંથી ઘેર આહાર ન કરવો. એ મુનિ બહુ પ્રખ્યાત હતા જેથી લોકોને પણ અત્તર જેવી સુગંધ આવતી હતી.
આહાર કરાવવાની ઇચ્છા થાય. તેથી ઘણાઓએ દેવદેવીઓની
માન્યતા મૂકી દીધી. અને એમને ઘેર જે દેવોની મૂર્તિઓ હતી તે બધી શ્રી શિવબા કલ્યાણજીભાઈ પટેલ
ગાડાં ભરી ભરીને નદીમાં પધરાવી દીધી.-હ.બ્ર.બો.નો.૪ (પૃ.૧૭૨૯) કાવિઠા
જેના ભાગ્ય હશે તેનો દેહ અહીં છૂટશે. આજે કાવિઠા જશો નહીં
પૂ.ભાટેની સાળીની દીકરી ગુણવંતી આશ્રમમાં ઘણી શિવબા આશ્રમમાં દર્શન કરવા આવેલા. ત્યારે
વખત રહેતી. અહીં જ મોટી થયેલી. તે મુંબઈથી કચ્છ લગ્ન પૂજ્યશ્રીએ કહ્યું : આજે કાવિઠા જશો નહીં. તેથી ગયા નહીં.
પ્રસંગે તેના મા-બાપ સાથે ગયેલી. ત્યાં માંદી થવાથી આશ્રમમાં સાંજે ખબર આવી કે ટ્રેકટર ઊંધું પડ્યું અને તેમાં બેઠેલા માણસો
: આવવાની તેની ઘણી જિજ્ઞાસા જાણી માંદી માંદી તેને અઠવાડિયા દબાઈ ગયા હતા.
પહેલાં આણી હતી. દશ વાગ્યાની ગાડીએ આવી ત્યારે હું (પૂ.શ્રી
બ્રહ્મચારીજી) તેની પાસે ગયો હતો. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીએ આપેલ શ્રી ડાહીબેન શંકરભાઈ પટેલ
મંત્ર વગેરેની તેને સ્મૃતિ આપી હતી. બાર વાગ્યે તો તેનો દેહ સીમરડા
છૂટી ગયો. તેનાથી સૂઈ શકાતું નહોતું. તેથી બન્ને હાથ બે બાજુ તું પાપ કરે અને બીજાનેય કરાવે. પથારી પર રાખી સ્મરણમાં રહેતી. પૂછતા ત્યારે સ્મરણ કરું છું
સીમરડાવાળા ડાહીબેન શંકરભાઈને ત્યાં મેડા ઉપર : એમ કહેતી. મને આશ્રમ ભેગી કરો એમ તેણે રઢ લીધી હતી. પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉતરેલા. ત્યારે ડાહીબેન બીજા ઘણાને કહે કે : આશ્રમમાં આવીને તેણે દેહ છોડ્યો. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણીવાર ચાલો ખેતરે ચાર લેવા. તે વખતે પૂ.બ્રહ્મચારીજીએ ડાહીબેનને કહેતાં કે જેના ભાગ્યમાં હશે તેનો દેહ અહીં છૂટશે. તે પ્રત્યક્ષ દશ ઉપર બોલાવ્યા અને કહ્યું : તું પાપ કરે અને બીજાનેય કરાવે. ૩ વર્ષની બાલિકાના દ્રષ્ટાંતથી જાણ્યું. - પૂ.શ્રી હ.બ્ર.ડાયરી (પૃ.૧૬૫)
૧૧૪